સંડાસ જતા સમયે લોહી પડતું તું અને પીડા પણ ખુબ રહેતી, ૬ મહિના અલગ અલગ ડોકટરો ની દવા પણ કરી અને અંતે મેં ઓપરેશન અહી ડોક્ટર કૌશલ વ્યાસ પાસે કારવ્યું છે, જે એકદમ સફળ રહ્યું છે. ડોક્ટર નો સ્વભાવ અને હોસ્પિટલ નો માહોલ એકદમ શાંત છે.
મને હરસ ની પીડા હતી. ખુબ હેરાન થયો. મારા કાકાજી એ આહી ઓપરેશન ૫ વર્ષ પહેલા કરાવ્યું હતું, જે એકદમ સફળ રહ્યું છે, જેથી મેં પણ અહી ઓપરેશન કરાવ્યું છે. આજે મને કોઈ જ પીડા નથી મારું પણ ઓપરેશન ખુબ સફળ રહ્યું છે. જય હિન્દ જય ભારત.
Took treatment for grade 3 piles in January 2018 in Piyushpani hospital. I chose Dr Kaushal Vyas as my health in charge, because I read so many good reviews on the net. I took an appointment and initially consulted him to ensure the authenticity of his knowledge and reviews about him; eventually, I found him extremely genuine, patient-friendly and practical. Such physicians are the torch bearers of a healthy society. I was completely cured.
I’m very satisfied with the treatment of bleeding and painful grade 3 external piles in your hospital.
No pain issue anymore.
I received excellent hospitality during the entire treatment.
I was got operated in April 2015.
I was operated for Gr 3 piles with fissure and fistula in 2015. Dr. Kaushal Vyas is very friendly and genuine. Staff is very courteous. If you follow the doctor’s advice, undoubtedly you will get 100% result. The best part is a doctor will answer your call anytime during day and night. He personally takes very much care of his patient. After surgery doctor taught me few exercises for constipation and advice to follow certain regimen in order to prevent such recurrences of disease in future.
Operated for painful and bleeding piles in 2016, cured successfully within a stipulated time frame, doctor’s advice was very genuine.
postoperative care was excellent.
The hospital is very neat and tidy. Polite staff.
Definitely recommended to others.
૨૦૧૫ માં ઓપરેશન કરાવ્યું હતું. ૭૬ વર્ષ ની ઉમર માં દુઝતા હરસ, બધા બહાર નીકળી ગયા હતા. ઓપરેશન થી દુર રેહવા ઘણા પ્રયોગો કર્યા પણ બધા માં કામ ચલાવ રાહત મળી. ઉમર ને જોતા ઓપરેશન નહતું કરાવવું, પણ તકલીફ એટલી હદે વધી ગઈ કે તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ હતું. તો જૂની અને જાણીતી પીયૂષપાણિ હોસ્પિટલ ની પસંદગી કરી અને તાત્કાલિક કરાવી નાખ્યું. ઓપરેશન ૧૦૦ % સફળ થયું અને ધાર્યા કરતા નહીવત તકલીફ પડી. આજે ખુબજ સારું છે.
૨૦૧૩ માં હરસ નું ઓપરેશન કારવ્યું છે.હરસ ની તકલીફ ખુબજ હતી દવા ઘણી કરી પણ મટ્યું નહિ, ૩-૪ ડોકટરે ઓપરેશન ની સલાહ જ આપી પણ મારા પડોશ માં રેહતા એક મિત્રએ હરસ નું ઓપરેશન કરાવ્યા પછી લેટ્રિન ઉપર નો કાબુ જતો રહ્યો છે, ૨૪ કલાક ડાયપર પહેરે છે, એમની સ્થિતિ જોઈ ખુબજ ડરી ગયો હતો. ડોક્ટર કૌશલ વ્યાસ પાસે ગયો તો કહ્યું કે ચોથા સ્ટેજ ના હરસ છે ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ નથી, અને મને ભરોસા પૂર્વક કહ્યું કે તમારી રીંગ ને કોઈજ નુકશાન નહિ થાય. લેટ્રિન ઉપર નો કાબુ યથાવત રહેશે. ડોકટરે ૧૦૦% સફળ ઓપરેશન માટે આશ્વાસન આપ્યું, મેં તેમના ઉપર ભરોસો રાખી તેમની પાસે ઓપરેશન કરાવ્યું, અને મારું ઓપરેશન ખુબજ સફળ રહ્યું. આજે મને કોઈ તકલીફ નથી. લેટ્રિન ઉપર નો કાબુ યથાવત છે, જરાય બગડ્યો નથી. મારા પછી મેં ૫ દર્દી ને પીયૂષપાણિ હોસ્પિટલ માં મોકલ્યા છે અને બધાના ઓપરેશન સફળ રહ્યા છે. ડોક્ટર વ્યાસ ખુબજ અનુભવી છે.
૨૦૦૧ માં હરસ નું ઓપરેશન કરાવ્યું હતું.ખુબ પીડા અને લોહી પડવાની સમસ્યા સાથે પીયૂષપાણિ હોસ્પિટલ માં દાખલ થયો હતો, ઓપરેશન પછી થોડા જ દિવસો માં એકદમ સારું પરિણામ જોવા મળ્યું, મેં ક્ષાર સુત્ર પદ્ધતિ થી હરસ નું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન એકદમ સફળ રહ્યું. કોઈ તકલીફ નથી.
૨૦૧૬ માં ભગંદર નું ઓપરેશન કરાવ્યું છે.ભગંદર નો રોગ હતો પણ એના વિશે કોઈ ઊંડાણપૂર્વક જાણકારી ન હતી, મિત્ર ને વાત કરી તો તરતજ જાણકાર ડોક્ટર ને પાસે જવાનું સુચન આપ્યું, સર્જન ડોક્ટર નો સંપર્ક કરી તેમની પાસે ગયા, તપાસ કરીને ઓપરેશન ની સલાહ આપી, અને મેં તુરંત ઓપરેશન કરાવી લીધું. ઓપરેશન પછી ૪૫-૫૦ દિવસ ડ્રેસિંગ ચાલ્યું અને એ ભાગ માં એકદમ રૂઝ તો આવી ગઈ પણ નાનું એવું કાણું રહી ગયું જે માંથી રસી નીકળ્યા કરતુ હતું. એ રસી નીકળતું કાણું બંધ કરવા ડોકટરે ફરી ઓપરેશન કર્યું અને રસી સુકાવા માટે ઘણા ઇન્જેક્શન પણ આપ્યા પણ કોઈ ફાયદો ન થયો, બીજા ડોક્ટર ની સલાહ લેવાનો નિર્ણય કર્યો.
ત્યાંથી ફાઈલ લઇ અમે બીજા નામાંકિત ડોક્ટર સર્જન પાસે ગયા અને એને પણ mr fistulogram કરાવી ઓપરેશન કર્યું, પણ પરિણામ એ નું એજ. ૪-૫ મહિના નીકળી ગયા, પૈસા અને સમય બંને બગડિયા પણ રોગ મટ્યો નહિ. સમય જતા મેં આયુર્વેદ ક્ષાર-સુત્ર પદ્ધતિ વિશે ઘણું સાંભળ્યું હતું પણ, આયુર્વેદ પદ્ધતિ માં પરિણામ મળતા ખુબજ સમય લાગે એ સમજી તેનાથી દુર રેહતો પણ હવે કોઈજ વિકલ્પ ન હતો એટલે ક્ષાર-સુત્ર ના વિખ્યાત ડોક્ટર વ્યાસ (Piyushpani Hospital) વાળા પાસે ગયો,
મારો કાસે સાંભળી, ક્ષાર સુત્ર ની સલાહ આપી, અને મટી જવાનું અશ્વાસના પણ આપ્યું, મેં ક્ષાર-સુત્ર પદ્ધતિ થી ઓપરેશન કરાવ્યું, ૯ જ ડ્રેસિંગ (૯૦ દિવસ) માં સંપૂર્ણ સારું થયું.
એટલા જડપી પરિણામ ની જરા પણ આશા ન હતી. એલ્લોપેથી સારવાર માં ૫ મહિના હેરાન થયો, પહેલાજ જો થોડું સમજી વિચરી ને નિર્ણય લીધો હોત તો રોગ જલ્દીથી મટી ગયો હોત. એલોપથી સારવાર માં રોજ ડ્રેસિંગ કરવા નું હોઈ છે પણ અયુર્વેદિક ક્ષાર સુત્ર સારવાર માં તો ૧૦ દિવસે એક વાર ડ્રેસિંગ આવે છે, એટલે એમ કહી શકું કે ઓછા માં ઓછી પીડા એ જડપી રોગ માટે છે.
ડોક્ટર કૌશલ વ્યાસ નું કામ ખુબજ સારું છે અને એમના કામ માં ખુબજ નિપુણ છે, મેં ૨૦૧૧ માં હરસ નું ઓપરેશન કરાવ્યું હતું, જે સંપૂર્ણ પણે માટી ગયું છે.
એ પછી મારા કુટુંબ ના- મિત્રો ના ૧૨ થી ૧૩ સભ્યો ના ઓપરેશન અહીં કરાવ્યા છે. બધા ને સારું છે કોઈજ ફરિયાદ નથી.
હોસ્પિટલ એકદમ સાફ સુથરી છે. હોસ્પિટલ નો સ્ટાફ એકદમ વિવેકી અને વિનયી છે. ડોક્ટર સાયબ ઉપર માતાજી ની દયા છે અને હાથમાં ખુબજ જશ છે.
૨૦૧૩ માં હરસ નું ઓપરેશન કારવ્યું છે.હરસ ની તકલીફ ખુબજ હતી દવા ઘણી કરી પણ મટ્યું નહિ, ૩-૪ ડોકટરે ઓપરેશન ની સલાહ જ આપી પણ મારા પડોશ માં રેહતા એક મિત્રએ હરસ નું ઓપરેશન કરાવ્યા પછી લેટ્રિન ઉપર નો કાબુ જતો રહ્યો છે, ૨૪ કલાક ડાયપર પહેરે છે, એમની સ્થિતિ જોઈ ખુબજ ડરી ગયો હતો. ડોક્ટર કૌશલ વ્યાસ પાસે ગયો તો કહ્યું કે ચોથા સ્ટેજ ના હરસ છે ઓપરેશન સિવાય કોઈ વિકલ્પ નથી, અને મને ભરોસા પૂર્વક કહ્યું કે તમારી રીંગ ને કોઈજ નુકશાન નહિ થાય. લેટ્રિન ઉપર નો કાબુ યથાવત રહેશે. ડોકટરે ૧૦૦% સફળ ઓપરેશન માટે આશ્વાસન આપ્યું, મેં તેમના ઉપર ભરોસો રાખી તેમની પાસે ઓપરેશન કરાવ્યું, અને મારું ઓપરેશન ખુબજ સફળ રહ્યું. આજે મને કોઈ તકલીફ નથી. લેટ્રિન ઉપર નો કાબુ યથાવત છે, જરાય બગડ્યો નથી. મારા પછી મેં ૫ દર્દી ને પીયૂષપાણિ હોસ્પિટલ માં મોકલ્યા છે અને બધાના ઓપરેશન સફળ રહ્યા છે. ડોક્ટર વ્યાસ ખુબજ અનુભવી છે.
૨૦૧૫ માં ઓપરેશન કરાવ્યું હતું.સમજણો થયો ત્યાર થી ડાયાબીટીસ છે, ને ઇન્સુલીન રોજે લવ છુ. દુઝતા હરસ હતા, લેટ્રિન જતી વખતે બહાર આવતા હતા, પીડા એટલી બધી હતી કે કામ ઉપર મન લાગતું ન હતું, ઓપરેશન થી ખુબજ બીક લગતી કેમકે ડાયાબીટીસ ને કારણે જો રૂઝ નહિ આવે તો શું કરીશ ?? ડોક્ટર કૌશલ વ્યાસ ને મળવા થી બધી બીક જતી રહી હતી, અને ૨૦૧૫ માં ક્ષાર સુત્ર પદ્ધતિ થી ઓપરેશન કરાવી લીધું હતું. રૂઝ એકદમ સમયસર આવી ગઈ હતી. ત્યાર પછી મને આ અંગે નો કોઈ પ્રોબ્લેમ નથી. કબજીયાત ન રહે એનું ધ્યાન રાખું છુ. આટલો ડાયાબીટીસ રહેવા છતાં સમયસર રૂઝ આવી ગઈ એની માટે ભગવાન નો અને ડોક્ટર વ્યાસ સાહેબ નો ખુબ ખુબ આભારી છુ.
૨૦૦૯ માં ઓપરેશન કરાવ્યું છે. એ પછી કોઈ તકલીફ નથી. ડોક્ટર વ્યાસે મૂળ માંથી બધા હરસ કાઢી નાખ્યા છે. ખુબજ સારું લાગે છે.
મારા ભત્રીજા ને થોડી તકલીફ હતી એટલે આહી આવ્યો છુ.
ડો કૌશલ વ્યાસ નું કામ ખુબજ સારું છે, સ્ટાફ બહુ જુનો અને સારી રીતે સાળ સંભાળ રાખે છે.
ઓપરેશન પછી કોઈ પણ મુંજવણ હોય તો ડોક્ટર તાત્કાલિક એનો જવાબ આપે છે. જે સૌથી સારી વાત લાગી બાકી એક વાર ઓપરેશન પત્યા પછી મોટા ભાગ ના ડોકટરો જવાબ જ આપતા નથી.
મને કબજિયાત વારસા માં મળી છે અને ફિશર ની તકલીફ ઘણા સમય થી હતી, દવા પાછળ ઘણા પૈસા નાખ્યા પણ કઈ ઉકેલ મળ્યો નહિ, પીયૂષપાણિ હોસ્પિટલ માં ઓપરેશન કરાવ્યા પછી ખુબ સારું છે. કોઈ બીમારી રહી નથી. મેં ઓપરેશન ૨૦૧૫ માં કરાવેલું છે. કબજિયાત તો મૂળ માંથી જતી રહી, હવે કબજિયાત માટે કોઈ દવા લેતો નથી, ડોક્ટર સયબે આપેલી પરેજી અને ટીપ્સ ખુબજ કામ આવે છે.
ઘણા સમય થી દુઝતા હરસ હતા, સારવાર તો ઘણે બધે કરાવી પણ ફાયદો ન થયો. અંતે ઓપરેશન નો નિર્ણય લીધો.પીયૂષપાણિ હોસ્પિટલ માં ૨૦૧૫ માં કરાવ્યું હતું.
ડોક્ટર કૌશલ વ્યાસ એકદમ સરળ, શાંત સ્વભાવ ના છે. અયુર્વેદિક ક્ષાર સુત્ર પદ્ધતિ થી ઓપરેશન કરાવ્યું, હરસ મૂળ માંથી બાંધ્યા હતા, ૯ દિવસ પછી ખરી ગયા હતા.
૧૫ જ દિવસ માં મારો કેસ રેડી થય ગયો હતો.
આજે હું કોઈ પરેજી રાખતો નથી તો પણ કઈ તકલીફ થતી નથી, બસ કબજિયાત ન થાય એનુ ખાસ ધ્યાન રાખું છુ. મારા મિત્ર મંડળ માજ ૫-૬ ઓપરેશન આહી થયા છે, બધા ને સારું છે, એટલે પુરા કોન્ફીડંસ સાથે કહી શકુ કે ડોક્ટર કૌશલ વ્યાસ ખરા અર્થ માં નિષ્ણાંત છે. જય હિન્દ.
હરસ માંથી દુખાવો અને લોહી ખુબજ પડતું હતું, પીયૂષપાણિ હોસ્પિટલ માં ઓપરેશન કરાવ્યા પછી સાવ નિરાંત થઇ ગઈ છે. રોગ ને લગતી કોઈ સમસ્યા રહી નથી.
હોસ્પિટલ નું વાતાવરણ સારું અને સ્વચ્છ છે. ડોક્ટર ખુબજ કુશળ છે.
કોઈ પણ અન્ય ડોક્ટર પાસે જતા પહેલા એક વાર અહી ડોક્ટર વ્યાસ ની સલાહ જરૂર થી લેવી. ઓપરેશન પછી ડોક્ટર વ્યાસ ખુબજ સંતોસ કારક જવાબ આપે છે.
હરસ-ફિશર ની તકલીફ હતી અને ૨૦૦૧ માં ઓપરેશન અહી piyushpani hospital માં ડોક્ટર વ્યાસ પાસે કરાવ્યું હતું.
સારવાર થી મને સંપૂર્ણ રાહત છે. આજે ૧૮ વર્ષ થયા છે મને કોઈ પ્રકાર ની તકલીફ નથી. અહી સૌથી ઉત્તમ સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલ ના સ્ટાફ ની પણ ખુબજ સુંદર કામગીરી છે. હોસ્પિટલ ની સ્વચ્છતા ખુબજ સારી છે. હરસ-મસા ની સારવાર લેવી હોઈ તો પેહલું નામ હું પીયૂષપાણિ હોસ્પિટલ નું સુચન કરીશ. સંપૂર્ણ પણે ભરોસા પાત્ર છે. મેં મારા અનુભવ ઉપર થી મારા પુત્ર દેવાંગ પીપળીયા નું પણ ઓપરેશન આહી હાલ માં કરાવ્યું છે, જે એકદમ સફળ રહ્યું છે.
I was suffering from pilonidal sinus in 2016, after consulting my family physician, I went to Piyushpani Hospital and consult doctor kaushal Vyas, he advised me to go for nonsurgical treatment (first of its kind) i.e pellet treatment. I underwent an experience painless management for pilonidal-sinus. cured fully within few weeks.
No rest, No pain, No hospitalization, I was completely mobile from day one. big thanks to team Piyushpani.
હરસ ની સાથે કબજિયાત ની ખુબ તકલીફ હતી, અહીં પીયૂષપાણિ હોસ્પિટલ માં ડોક્ટર કૌશલ વ્યાસ પાસે ઓપરેશન કતાવ્યા પછી કબજિયાત મૂળ માંથી જતી રહી છે અને રોગ સાવ નાબુદ થઇ ગયો છે. ડોક્ટર નો સ્વભાવ એકદમ સરળ છે અને હોસ્પિટલ નું વાતાવરણ એકદમ ઘર જેવું છે. મજાની વાત તો એ છે કે ડોક્ટર ઓપરેશન પછી પણ ખુબજ સારી રીતે જવાબ આપે છે. જો પેશન્ટ ઓપરેશન પછી અમુક સમય પરેજી રાખે તો આજીવન કશું થતું નથી. મારી પાસે ૪ પેશન્ટ નો રેફરન્સ હતો જે લોકો એ ૨૦-૨૨ વર્ષ પહેલા પીયૂષપાણિ હોસ્પિટલ માં ઓપરેશન કરાવેલ છે અને એકદમ સ્વસ્થ છે.
૨૦૧૫ માં ફિશર અને હરસ નું ઓપરેશન અહી પીયૂષપાણિ હોસ્પિટલ માં કરાવ્યું હતું, આજે મને ખુબ સારું છે. કોઈ પહેલા જેવો રોગ રહ્યો નથી. ડોક્ટર વ્યાસ ને ખુબ ખુબ અભીનંદન. ઓપરેશન પછી કોઈ પણ સમસ્યા હોઈ તો ડોક્ટર ખુબજ સારી રીતે સલાહ સુચન આપે છે. પુરતો સમય આપે છે.
લેટ્રિન જતી વખતે પીડા ખુબ થતી હતી, અને લોહી પડતા હતા. ડોક્ટર ના કહેવા થી ઓપરેશન ત્યાં (પીયૂષપાણિ હોસ્પિટલ) માં કરાવ્યું, બધા હરસ ૭ દિવસ પછી ખરી ગયા હતા, પીડા એકદમ સામાન્ય થઇ હતી. પછીથી કોઈ તકલીફ રહી નથી. એકદમ સ્વસ્થ છુ. મેં ઓપરેશન ૨૦૦૧ ની સાલ માં કરાવ્યું હતું. આજે મારા મિત્રને થોડી પીડા થતી હતી એટલે સાથે આવ્યો છુ. ૧૮ વર્ષ માં ક્યેરેય કોઈ તકલીફ થઇ નથી. સૌથી સારી વાત એ છે કે આહી ઓપરેશન પછી ડોક્ટર ખુબજ સારી રીતે દર્દી સાથે વાતચીત કરે છે અને પુરતું ધ્યાન રાખે છે, મેં ઘણી હોસ્પિટલો ફરી છે પણ ઓપરેશન પછી સંભાળ આહિયા જેટલી સારી કોઈ પણ જગ્યાએ જોઈ નથી.
હરસ ની તકલીફ હતી, સંડાસ જતી વખતે બહાર નીકળી જતા, લોહી પણ પડતું, ૨૦ વર્ષ પહેલા (૧૯૯૮) માં પીયૂષપાણિ હોસ્પિટલ માં ઓપરેશન કરાવ્યા પછી બધું સારું છે. એ પછી મેં ઘણા બધા સગા સંબંધી, મિત્રો ને પણ અહીં મોકલ્યા છે તે બધા ને સારું છે. ડોક્ટર તેમના કામ માં ખુબજ કુશળ અને નિપુણ છે.
મારા પડોશ માં રહેતા અને ખાસ મિત્ર ભીમાભાઇ ખોડાભાઈ પટેલ અને અરજણભાઈ દદુકીયા બન્ને એ મારી સાથેજ ૧૯૯૮ માં ઓપરેશન બીજા ડોકટરો પાસે કરાવ્યું હતું, ત્યાર બાદ ૨ વખત ઓપરેશન કરાવી નાખ્યું, આજે પણ ૧૦૦% સારું નથી કઈ ને કઈ સમસ્યા ૩-૪ મહીને ઉભીજ હોય છે. મારી વાત કરું તો મને આજે પણ કોઈ તકલીફ નથી. મારું ઓપરેશન ૧૦૦% સફળ રહ્યું છે.
લેટ્રિન જતી વખતે ખુબ પીડા થતી ને લોહી પડતું, દિવસે ને દિવસે શરીર નબળું પડતું જતું હતું. ડોક્ટર ને બતાવ્યા પછી કહ્યું કે ત્રીજા ગ્રેડ ના હરસ-મસા છે અને ફિશર માં પાક થયો છે, દવા શરુ કરી, પીડા તો જતી રહી પણ લોહી પડવાનું સાવ બંધ ના થયું, ડોકટરે કહ્યું કે જો લોહી બંધ ન થાય તો ઓપરેશન જરૂર થી કરવું પડશે નહીતર હૃદય ઉપર જોખમ વધી જશે,પીયૂષપાણિ હોસ્પિટલ માં ઓપરેશન કરાવ્યું, એકદમ સારી રીતે મટી ગયું.
મને બીક હતી કે એટલી ઉમર છે તો ઓપરેશન સફળ તો જશે ને ?? રૂઝ તો આવશે ને ?? દુખાવો સહન થશે કે નહિ ?? પણ ડોક્ટર એ આશ્વાસન આપી કહ્યું કે ૧૦૦% સારું થઇ જશે. અને આજે ઓપરેશન કરાવ્યા એને ૧૦ મહિના થઇ ગયા છે. કોઈજ તકલીફ નથી.
બધું ખાવ છુ અને વજન પણ વધ્યું છે.
ઓપરેશન ક્ષાર-સુત્ર થી કરાવ્યું છે દુખાવો જેટલો ધાર્યોતો તેના ૧૦% પણ ના થયો, લોકોએ ખોટો હાવ ઉભો કર્યો છે, અને કાં તો લોકો માં થી સહન શીલતા જતી રહી છે. ડો કૌશલ વ્યાસ ખુબજ નિપુણ અને અનુભવી છે. અનુભવી ડોક્ટર જો ક્ષાર સુત્ર સારવાર કરે તો નહીવત દુખાવા સાથે સચોટ પણે મળ માર્ગ ના રોગો માંથી કાયમી છુટકારો મળે.
ભગંદર ની તકલીફ હતી ૨ વાર ખ્યાત્મક ડોક્ટર સર્જન પાસે આહિયા રાજકોટ માં ઓપરેશન કરાવ્યું પણ મટ્યું નહિ એટલે કંટાળી પીયૂષપાણિ હોસ્પિટલમા અયુર્વેદિક ક્ષાર-સુત્ર પદ્ધતિ નો સહારો લીધો. આજે એ વાત ને ૧૦ મહિના થઇ ગયા છે, કોઈ જાત ની તકલીફ નથી. ડોક્ટર કૌશલ વ્યાસ નું કામ એકદમ સચોટ છે. અયુર્વેદિક ક્ષાર-સુત્ર પદ્ધતિ માં પણ આવા પરિણામ મળી શકે છે એ અનુભવી બહુજ નવાઈ લાગી.
હરસ ની તકલીફ હતી, દવા ઘણી કરી, ખુબ ખર્ચા કર્યા, દવાનો કોર્સો પૂરા કાર્ય પછી થોડા દિવસો માં પાછી પીડા શરુ થઇ જતી.
૨૦૧૫ માં પીયૂષપાણિ હોસ્પિટલ માં ઓપરેશન પછી સાવ નિરાંત થઇ ગઈ છે, કોઈજ સમસ્યા રહી નથી.
કોઈ પણ રોગ ની 3 અવસ્થા હોય છે એક પરેજી બીજી પરેજી સાથે દવાની અને ત્રીજી ઓપરેશન ની, રોગ જુનો થય ગયો હોય, પરેજી પડવી અશક્ય હોય અને ત્રીજી અવસ્થા માં પોચી ગયો હોય તો લાખો રૂપિયા દવા માં નાખ્યા પછી પણ કાયમી મટતો નથી, ઓપરેશન એજ કાયમી ઈલાજ છે.
Diagnosed with fistula-in-ano in 2014, operated four times by renowned surgeon here in Baroda, but reoccurred in just 15-20 days, wound heal every time by leaving one unhealed small opening. This scenario continues for a very long time, though I did not believe in Ayurveda, fade up with this disease so opted Ayurveda kshara sutra as a preferred choice of treatment. Consult dr kaushal Vyas of Piyushpani hospital, gone through my case history and he consoled me. I got operated in 2015 with kshara sutra therapy, cured completely without any reoccurrence. It’s been 4 years now till date doesn’t have any problem. These made me believe in Ayurvedic kshara sutra therapy. Big big thumbs up for dr Vyas and team Piyushpani.
I was suffering from fistula-in-ano from last 7 years, operated thrice in London, but reoccurred again, so finally decided to have kshara sutra therapy in India. Consulted a topmost doctor for kshara sutra, and book an appointment. I opted for kshara sutra treatment as chances of reoccurrence is almost none compared to fistulectomy. After the initial consultation, I made an immediate decision for treatment.
A team at Piyushpani hospital is very caring, professional and welcoming. If anyone having a second thought about procedure than you don’t need to worry at all once you are with team Piyushpani.
I got operated on 29.10.2017. It’s been 4 months; I am completely healthy and normal. No more pus discharge, no more pain.
Thanks to team Piyushpani.
હરસ ની તકલીફ માં દુઃખાવો અને લોહી પડવા ની સમસ્યા છેલ્લા ૧૫ વર્ષ થી હતી (grade 4 piles) પણ સામાન્ય દવા થી રોગ કાબુ માં હતો જેથી ચિંતા ઓછી હતી, સાથે સાથે છેલ્લા ૧૦ વર્ષ થી ઉમર ના કારણે કીડની ની કાર્ય ક્ષમતા માં પણ ઓછી થઇ ગઈ છે (ક્રોનિક રીનલ ફેઇલ્યોર), જેમાં serum creatinine અને blood urea માં નોધપાત્ર વધારો જોવા મળેલ છે, દવા ચાલુ છે, અને ડોકટરે કહ્યું કે કોઈ પણ જાત ની દુખાવા ની દવા લેવી નહિ, અને જો કોઈ દવા લેવાની જરૂર પડે તો પહેલા આહિયા કીડની હોસ્પિટલ માં આવી બતાવી જવાની, અને જવ નું પાણી રોજે ૩-૪ ગ્લાસ પીવું, છેલ્લા ૮ વરસ થી રોજ જવ નું પાણી પીવું છુ અને આજે serum creatinie પહેલા કરતા ઘણું ઓછુ થઇ ગયું છે.
એકએક હરસ માં થી ખુબજ લોહી પડવાનું શરુ થઇ ગયુ, દવા થી પણ આ વખતે રોગ કાબુ માં ન આવ્યો, ડોક્ટર પાસે તપાસ માટે ગયા તો કહ્યું કે જાજી દવા લેશો તો કીડની ઉપર અસર થશે અને સાવ કામ કરતી બંધ થઇ જશે. તો હવે એકજ રસ્તો હતો કે ઓપરેશન પણ આ ઉમેરે સફળ થશે કે નહિ ? એ એક મોટો પ્રશ્ન હતો. સાંભળ્યું હતું કે આયુર્વેદિક ક્ષાર-સુત્ર પદ્ધતિ તી થી પણ સારવાર થાય છે જે હાની રહિત હોઈ છે, તો તેના નિષ્ણાંત ડોક્ટર વ્યાસ (પીયૂષપાણિ હોસ્પિટલ વાળા ) પાસે ગયા અને તપાસ કરી કહ્યું કે ઓપરેશન તો થઇ જશે પણ એ પેહલા physician fitness report જોશે, તો ડોક્ટર વિનોદ તન્ના (MD medicine) પાસે ગયા, તપાસ કરી ઓપરેશન માટે ફીટ છુ, તેવી report કાઢી આપ્યો. લોહી ખુબજ પડતા તા જેથી ક્ષાર-સુત્ર પદ્ધતિ થી તાત્કલિક ઓપરેશન કરાવી નાખ્યું. એકદમ મામુલી પીડા સાથે ૧૦૦ % ઓપરેશન સફળ રહ્યું. હું ડો કૌશલ વ્યાસ નો ખુબજ આભારી છુ.
ભગંદર ની તકલીફ હતી મારા સગા એક ખાનગી સર્જીકલ હોસ્પિટલ માં નર્સ તરીકે નોકરી કરે છે, મારા રોગ ની જાણ થતાજ મને તેમની હોસ્પિટલમા જ ઓપરેશન ની સલાહ આપી, અને મેં ત્યાં ઓપરેશન કરાવ્યું, બધું સારું થઇ ગયુ. ૨ મહિના પછી જે પરિસ્થિતિ હતી તેજ આવી ગઈ, ડોક્ટરે ફરી ચેકો મૂકી ઓપરેશન કર્યું, લાંબા પીડાદાયક ડ્રેસિંગ ચાલ્યા લાગ્તુતું કે આ વખતે માટી જશે, પણ પાછુ ૪૫ દિવસ માં ગુમડું ભરાણું, વાળી ચેકો મૂકી ઓપરેશન કારવ્યું અને પચે ડ્રેસિંગ ચાલ્યા, પાછુ ગુમડું ૩૦ દિવસ માં ભરાઈ ગયુ. હું કંટાળી ગયો, નવી-નવી નોકરી હતી વધુ રજા મળવી શક્ય ન હતી. મારા ઓફીસ સ્ટાફ માં વાત કરતાજ મને ઘણા બધા એ પીયૂષપાણિ હોસ્પિટલ માં ડોક્ટર કૌશલ વ્યાસ નો રેફરન્સ આપ્યો, ડોક્ટર ક્ષાર-સુત્ર ના નિષ્ણાંત હતા પણ આયુર્વેદ માં ઓપરેશન થોડા હોય એ માની ત્યાં જવાનું મન્ ના માન્યું થોડી શોધ-ખોળ કરી તો જાણવા મળ્યું કે આયુર્વેદ માં હરસ-મસા-ફીશર-ભગંદર ની સારવાર માટે ક્ષાર-સુત્ર ને કાયદેસર નો દરજ્જો મળેલ છે, અયુર્વેદિક ડોકટરો ૫.૫ વર્ષ તેનો અભ્યાસ કરે છે, ટ્રેનીંગ લે છે પછી આ પધત્તી થી સારવાર કરે છે. આ ઊંટ વૈદું નથી.
મેં ત્યાં ડો કૌશલ વ્યાસ ની મુલાકાત લીધી, અને સીધી એકજ વાત કરી, ૧૦૦% મારો રોગ મટે એમ હોઈ તોજ ઓપરેશન કરવું છે, ડોક્ટરે આશ્વાસન અને હિમત આપી, ઓપરેશન કરક્વ્યુ અને ૧૦૦% સફળ રહ્યું, આજે એ વાત ને ૪ વર્ષ થઇ ગયા છે અને કોઈજ તકલીફ નથી. ડોક્ટર નો સ્વભાવ ખુબજ સારો છે અને એકદમ ઘર જેવું હોસ્પિટલ નુ વાતાવરણ છે.
ડો કૌશલ વ્યાસ ખુબજ અનુભવી છે, અને સૌથી મોટી વાત એમની પાસે ૪ પેઢી નો અનુભવ છે.
ભગંદર ની તકલીફ હતી મારા સગા એક ખાનગી સર્જીકલ હોસ્પિટલ માં નર્સ તરીકે નોકરી કરે છે, મારા રોગ ની જાણ થતાજ મને તેમની હોસ્પિટલમા જ ઓપરેશન ની સલાહ આપી, અને મેં ત્યાં ઓપરેશન કરાવ્યું, બધું સારું થઇ ગયુ. ૨ મહિના પછી જે પરિસ્થિતિ હતી તેજ આવી ગઈ, ડોક્ટરે ફરી ચેકો મૂકી ઓપરેશન કર્યું, લાંબા પીડાદાયક ડ્રેસિંગ ચાલ્યા લાગ્તુતું કે આ વખતે માટી જશે, પણ પાછુ ૪૫ દિવસ માં ગુમડું ભરાણું, વાળી ચેકો મૂકી ઓપરેશન કારવ્યું અને પચે ડ્રેસિંગ ચાલ્યા, પાછુ ગુમડું ૩૦ દિવસ માં ભરાઈ ગયુ. હું કંટાળી ગયો, નવી-નવી નોકરી હતી વધુ રજા મળવી શક્ય ન હતી. મારા ઓફીસ સ્ટાફ માં વાત કરતાજ મને ઘણા બધા એ પીયૂષપાણિ હોસ્પિટલ માં ડોક્ટર કૌશલ વ્યાસ નો રેફરન્સ આપ્યો, ડોક્ટર ક્ષાર-સુત્ર ના નિષ્ણાંત હતા પણ આયુર્વેદ માં ઓપરેશન થોડા હોય એ માની ત્યાં જવાનું મન્ ના માન્યું થોડી શોધ-ખોળ કરી તો જાણવા મળ્યું કે આયુર્વેદ માં હરસ-મસા-ફીશર-ભગંદર ની સારવાર માટે ક્ષાર-સુત્ર ને કાયદેસર નો દરજ્જો મળેલ છે, અયુર્વેદિક ડોકટરો ૫.૫ વર્ષ તેનો અભ્યાસ કરે છે, ટ્રેનીંગ લે છે પછી આ પધત્તી થી સારવાર કરે છે. આ ઊંટ વૈદું નથી.
મેં ત્યાં ડો કૌશલ વ્યાસ ની મુલાકાત લીધી, અને સીધી એકજ વાત કરી, ૧૦૦% મારો રોગ મટે એમ હોઈ તોજ ઓપરેશન કરવું છે, ડોક્ટરે આશ્વાસન અને હિમત આપી, ઓપરેશન કરક્વ્યુ અને ૧૦૦% સફળ રહ્યું, આજે એ વાત ને ૪ વર્ષ થઇ ગયા છે અને કોઈજ તકલીફ નથી. ડોક્ટર નો સ્વભાવ ખુબજ સારો છે અને એકદમ ઘર જેવું હોસ્પિટલ નુ વાતાવરણ છે.
ડો કૌશલ વ્યાસ ખુબજ અનુભવી છે, અને સૌથી મોટી વાત એમની પાસે ૪ પેઢી નો અનુભવ છે.
હરસ અને ફિશર ની તકલીફ હતી, દવા લેવા થી સારું થતું પણ ખાવામાં સામાન્ય ફેર ફાર થી પણ તકલીફ થતી અને પછી પાછા હતા ત્યા ને ત્યાજ. મારા કુટુંબ ના ૬ સભ્યો એ પીયૂષપાણિ હોસ્પિટલ માજ ઓપરેશન કરાવ્યા હતા, અને બધા ને એકદમ સારું છે,મારા સસરા ના મોટા ભાઈ એ આહી ૧૯૮૦ માં સારવાર લીધેઈ હતી, તેથી મેં પણ પીયૂષપાણિ હોસ્પિટલમા જ ઓપરેશન કરાવ્યું છે, આજે કોઈજ તકલીફ નથી. ડો કૌશલ વ્યાસ ખુબજ સારું કામ કરે છે અમારો સમગ્ર પરિવાર પીયૂષપાણિ હોસ્પિટલ ને ખુબ ખુબ આભારી છે.
મેં મારું ઓપરેશન ૨૪ વર્ષ પહેલા ૧૯૯૪માં પીયૂષપાણિ હોસ્પિટલ માં કરાવ્યું હતું. એટલા વર્ષો પછી પણ મને કોઈજ તકલીફ નથી, બધું ખાવ છુ, લેટ્રિન સાફ આવે અને કાળજી રાખું છુ, જે બધાને જરૂરી છે. ડોક્ટર વ્યાસ નો સ્વભાવ એકદમ સરળ છે અને ઉમદા વ્યક્તિત્વ ધરાવે છે.
હરસ-મસા ની તકલીફ હતી, નિવૃત છુ અને ફરવાનો શોખ ખરા એટલે જ્યા ઓપ્રેશન વિના હરસ-મસા ની તકલીફ દુર થાય એવું સંભાળતો તો તરત ત્યાં જઈ આવતો.
મેં વાંકાનેર પાસે જસપર ગમે ૪ વાર ચા પિવા ગયો છુ,
વડોદરા પાસે મઘરોલ ગામ માં ૨ વાર ગયો છુ. આખા ગામ નો ધંધો હરસ કાઢવાનો છે, પાણી ના તબળક/ટબ માં બેસાડી હરસ કાઢી નાખે છે.
ભુવા અને હકીમ ની સલાહ મુજબ ૪ તો તાવીઝ પેહેરેલા હતા,
કલકતા માં એક બાબા ગૌમુત્ર નો ભસ્મ મંત્રી ને આપે છે, તે પણ ખાધી છે.
રાજેસ્થાન ની દર્ગા માં ચાદર પણ ચડાવેલી છે, મુંબઈ ની બાજુમાં એક ગામ છે, ત્યાં એક મુસ્લિમ બેન ગોળી આપે છે જે ખાવાથી બીજે દિવસે હરસ ખરી જાય. તે પણ ખાધી.
હૈદ્રાબાદ માં હરસ ને મંત્રે છે અને ૨૦ મીન માં તકલીફ દુર થાય છે ત્યાં પણ ગયો છુ.
દિલ્હી ની બાજુમાં ગાઝિયાબાદ શહેર માં એક ભાઈ કેળા મા દવા મિક્ષ કરીને આપે છે , ૫ દિવસ તે ખાવાથી હરસ મસા ફિશર ભગંદર તમામ દર્દો નો નાશ થાય છે, તે કેળા પણ ખાવા ગયો છુ. ૧૦ કિલો જેટલું સૂરણ પણ અલગ અલગ પ્રયોગ કરી ખાઈ ગયો છુ. હિમાચલ પ્રદેશ માં મેકલોડગંજ શહેર ની બાજુ માં જ એક ચર્ચ છે ત્યાં ૧૦ સુગંધી મીણબતી કરવાથી તમામ પ્રકાર ના દર્દો જતા રહે છે ત્યાં મેં ૨૦ મીણબત્તી કરી આવ્યો છુ . રાજેસ્ર્થાન માં કોટા શહેર ની બાજુમાં એક બાબા દવાથી બનેલો બરફ ખવડાવે છે અને પછી હવન કરી હરસ ને મટાડે છે. રાજેસ્થાન માં જયપુર – ઉદૈપુર હાઇવે ઉપર એક બાબા વનસ્પતિ ના પાન ઉપર દવા લગાવી ભૂખ્યા પેટે ૩ દિવસ ખાવાની સલાહ આપે છે. એક મુસ્લિમ ભાઈ તો બીજાપુર પાસે હરસ ભગાઓ પાન પણ વેચે છે. હરસ ની પીડા થી દુર રેહવું હોઈ તો ૭ દિવસે એક વાર પાન ખાવાનું, TV જાહેરાત માં આવતી “અર્શ કલ્પ” દવા નો કોર્સ પણ ૬ મહિના કરેલો છે, અને આના સિવાય પણ ઘણા બધા પ્રયોગ કર્યા છે, જો કેવા બેસું તો ૧૦૦ પાના ની એક ચોપડી ભરાઈ જાય. આ બધું કર્યા પછી એક તારણ ઉપર હું પહોચ્યો છુ કે, આ બધા નુસખા છે કોઈ વૈજ્ઞાનિક દ્રષ્ટી થતી સારવાર નથી, જ્યા સુધી તમારી આસ્થા, શ્રધ્ધા હશે, તમારું નસીબ જોર કરતુ હશે ત્યાં સુધી કોઈજ તકલીફ નહી આવે, બાકી રોગ તો ત્યાં નો ત્યાજ હતો, જરા પણ ઘટ્યો નહી. મેં લાખો રૂપિયા ખર્ચ કર્યા છે, આહિયા સુધી પહોચતા, પૈસા કરતા સમય બહુજ કીમતી છે, તમે કોઈ આવી ભૂલ ના કરશો. સમયસર ડોક્ટર પાસે જય સારવાર લઇ લેવી. છેવટે મેં કંટાળી ડો કૌશલ વ્યાસ પાસે ઓપ્રેશન કરાવ્યું છે પછીજ ૧૦૦% સારું થયું છે. રોગ અમુક હદ સુધી પહોચી જાય પછી ઓપરેશન સિવાય કોઈજ વિકલ્પ હોતો નથી.
મને હરસ ની તકલીફ હતી અને એમાં ૩ વર્ષ થી દુખાવો હતો અને લોહી પડતાતા, ઘણી દવા કરી કોઈ ફાયદો ન થયો. છેવટે ૨૦૧૮ માં પીયૂષપાણિ હોસ્પિટલમાં ઓપ્રેશન કરાવ્યા પછી એકદમ સારું થયું છે. કોઈ જ તકલીફ નથી. બધું ખાવ છુ. આહીનો સ્ટાફ અને ડોક્ટર બંને નો સ્વભાવ ખુબજ સરળ છે.
હરસ ની તકલીફ હતી ઓપ્રેશન પછી ખુબજ સારું છે, કોઈ જ તકલીફ નથી. ડાયાબીટીસ હોવા છતાં રૂઝ ઝડપ થી આવી છે. ઓપરેશન પછી પણ જો કોઈ તકલીફ હોય તો ડોક્ટર પુરતો સમય આપે છે.
હરસ ની ઘણા સમય થી તકલીફ હતી, લેટરીન જતી વખતે હરસ બહાર નીકળી જતા હતા અને ખુબજ લોહી પડતું,પીયૂષપાણિ હોસ્પિટલ માં લેસર થી ઓપ્રેશન કરાવ્યા પછી એકદમ સારું છે કોઈજ તકલીફ નથી. ઉમર ના કારણે રૂઝ નહિ આવે કે કેમ , નીચે ની રીંગ (કુંડલી) તો ડેમેજ નહિ થાય ને અનો ડર હતો પણ ઓપરેશન પછી સમયસર રૂઝ આવી ગઈ અને લેટ્રિન પણ એકદમ વ્યસ્થિત આવે છે, ફરિયાદ લાયક કોઈ પણ બાબત નથી.
ગરમ ખોરાક લેવાથી બવાસીર(હરસ) ની બીમારી ઘણા સમય થી હતી, ખુબજ લોહી પડતા હતા. રૂપિયા ૨૩૦૦૦ દવા પાચળ ખર્ચી નાખ્યા હતા, દવા ચાલુ હોઈ ત્યાં સુધી સારું પછી હતું ત્યાં તને ત્યાં, એટલે ઓપ્રેશન ૨૦૧૪ માં ડોક્ટર વ્યાસ પાસે કરાવી નાખ્યું, ૨૦ જ દિવસ માં સંપૂર્ણ સારું થયું હતું, રીક્ષા ચાલવું છે એટલે ઘણા દર્દી ઓ ને અહી પીયૂષપાણિ હોસ્પિટલ માં મુકવા આવલો હતો એટલે પરિચિત હતો. આજે ૨૦૧૭ માં મારા ઘરવાળા (પત્ની) શેનાઝ બેન ફારુક કુરેશી ઉમર વર્ષ ૩૫ ને હરસ ની તકલીફ ૮-૧૦ મહિના થી હતી, દવા ઘણી કરીપણ લાગ્યું કે ઓપ્રેશન વિના સારું નહિજ થાય, ઓપ્રેશન નો નિર્ણય લીધો અને કરાવી નાખ્યું, અમને બન્ને ને આજે સંપૂર્ણ સારું છે. કોઈ જ ફરિયાદ નથી. મારા અંગત અનુભવ ઉપર થી એક ચોક્કસ તારણ કાઢ્યું છે કે રોગ એક હદ કરતા વધી ગયો હોય તો ઓપરેશન જ કાયમી ઈલાજ છે.
હરસ ની તકલીફ ઘણા સમય થી હતી, દવાઓ ખાઈ ઘણું ખેચ્યું, અંતે ૨૦૧૪ માં ડોક્ટર કૌશલ વ્યાસ પાસે ઓપ્રેશન કરાવ્યું, ગ્રેડ -૩ હરસ હતા. ૧૫ દિવસ માં સંપૂર્ણ સારું થયું હતું. આજે મને એ અંગે ની કોઈ જ સમસ્યા નથી. ડોક્ટર નો અને ત્યાં ના સ્ટાફ નો સ્વભાવ ખુબજ સારો હોવાથી, ૧૫ દિવસ ક્યાં જતા રહ્યા તે ખબર ના પડી.
૨૦૧૪ થી ભગંદર ની તકલીફ હતી, એક વાર બીજે ઓપરશન પણ કરાવ્યું હતું પણ નિષ્ફળ ગયુ હતું, એ પછી ઘણી દવા કરી, પણ કઈ અસર ના થઇ, ૩ વર્ષ થી આ પીડા સહન કરતો હતો, ઉમર નાની હોવાથી મારા પિતાશ્રી ને ચિંતા વધી ગઈ હતી, અમારા સગા દિલીપભાઈ રવજીભાઈ એ પીયૂષપાણિ હોસ્પિટલ માં ડો. વ્યાસ ની પાસે જવાની સલાહ આપી, અમો ત્યાં ગયા અને ઓપ્રેશન ફરી વાર કરવુ પાડશે તેવું કીધું, અને સફળતા પૂર્વક માટી જશે તેવું અસ્વાશન આપ્યું, મને ગ્રેડ – ૪ ભગંદર હતું, ૩ મહિના ની અંદર સંપૂર્ણ મટી ગયુ આજે મને કોઈ તકલીફ નથી. ખુબજ સારું છે અને બધુજ કામ કરું છુ. નીચેની કુંડલી એકદમ સલામત છે.
૨૦૧૨ માં હરસ નુ ઓપ્રેશન કરાવ્યું હતું અને આજે પણ, મને કોઈ તકલીફ નથી, બધુજ ખાવ છુ, એકદમ સારું છે. ડોક્ટર નો સ્વભાવ અને સમજવાની રીત બન્ને ખુબજ ગમ્યા. ૫/૫
૧૯૯૭ માં ડોક્ટર વ્યાસ પાસે મિત્ર ના કેહ્વાથી ઓપરેશન કરાવ્યું હતું, ૧૫ દિવસ માં સંપૂર્ણ સારું થયું હતું, ત્યાર પછી આજ દિવસ સુધી મને કોઈ પણ જાત ની મળમાર્ગ ની કે ઓપરેશન ને લગતી કોઈ જ સમસ્યા નથી.
ફિશર અને ભગંદર ની સમસ્યા હતી, પીયૂષપાણિ હોસ્પિટલ માં ડો. કૌશલ વ્યાસ પાસે ઓપ્રેશન કરાવ્યુ, ૧૦૦ % સફળ રહ્યું, મને ઘણા બધા એ ડરાવ્યો હતો કે ભગંદર ના ઓપ્રેશન પછી, લેટ્રીન ઉપર નો કાબુ જતો રહે છે, હજી લગ્ન પણ બાકી હતા એટલે બીક હતી પણ ડોક્ટર સાથે આ અંગે ચર્ચા કરવાથી મરી બીક સંપૂર્ણ જતી રહી, આજે મને કોઈ જ તકલીફ નથી. મને સારું થયું એટલે બીજા ઘણા બધા દર્દી ઓ ને મોકલ્યા છે, અમારું ગામ નાનું છે એટલે બધા એક બીજાની સંપર્ક હોય છે, બધા દર્દી ને સારું છે કોઈ જ તકલીફ નથી.
૨૦૦૦ ની સાલ માં હરસ અને ફિશર ની તકલીફ હતી, ખુબ દવા કરી પણ મટ્યું નહી છેવટે, ઓપ્રેશન નો નિર્ણય લઇ પીયૂષપાણિ હોસ્પિટલ ના ડોક્ટર વ્યાસ પાસે કરાવ્યું, ત્યાર પછી મને કોઈ તકલીફ પડી નથી. આજે હું મારા પાડોશી પ્રેમિલાબેન ને તકલીફ છે એટલે તેમની તપાસ માટે સાથે આવી છુ.
I was diagnosed with gr 3 piles, took much medicine to avoid surgery, but all is just a quick fix. so finally decided to go for surgery, went to dr Kaushal Vyas (Piyushpani hospital), and got operated with kshara sutra. after 4 weeks I was completely alright with no other issues. definitely recommended to others. great hospitality and genuine doctor.
બેઠક ના ભાગ માં ગુમડું થયું અને ડો. રે જણાવ્યું કે ભગંદર છે, મને ડાયાબીટીસ છે અને ઇન્સુલીન લેવાથી કન્ટ્રોલ માં રે છે આ રોગ ખુબજ જટિલ છે તે સાંભળ્યું છે જેથી તરત જ ઓપેરશન કરાવી લીધું. ઓપેરેશન સફળ ન થયું અને ૨ મહિના માં ફરી વાર કરાવ્યું, પણ બહાર નુ કાણું રુજાયું નહી એક વેઢા જેટલું મોટું થયું અને મળ તેમાંથી આવાનું ચાલુ થઇ ગયુ. ડો એ કહ્યું કે ડાયાબીટીસ હોવાથી આવું થયું છે, તો હવે બીજા કોઈ મોટા ડો. ને બતાવો, ૨-૩ નિષ્ણાંત સર્જન ડો. ને સલાહ લીધી પણ મારું ભગંદર જોય મુંબઈ જવાની સલાહ આપી. છેવટે મેં આયુર્વેદ્ નો સહારો લીધો, પીયૂષપાણિ હોસ્પિટલ માં ડો. વ્યાસ પાસે ગયો અને સફળતા પૂર્વક મટી જવાનું આશ્વાસન આપ્યું. ક્ષાર સુત્ર પધત્તી થી ઓપેરેશન કરાવ્યું, ૭ ડ્રેસીંગ પછી ક્ષાર સુત્ર આપો આપ નીકળી ગયો અને ઈ વાત ને આજે ૯ વર્ષ થયા ગયા પછી પણ કોઈ તકલીફ નથી. આજે પણ ઇન્સુલીન ચાલુજ છે. ભગંદર સંપૂર્ણ માટી ગયુ છે, અને ડો. વ્યાસ ને ખુબ આભારી છુ.
I, dr Pandya aged 63 years retired govt. medical officer stays in Rajkot, Gujarat. my grandson Kiyan Pandya aged 14 months is diagnosed with fistula in MRI, a doctor saw the condition and straight away conclude to go for surgery, I accepted the condition and agreed. surgery performed and all pain and agony went off, after 34 days wound healed completely by keeping little opening from which pus keeps on oozing out, with too many antibiotics it didn’t heal and again surgery has been done, after a period of 30 days with painful dressings when wound is about to heal drop of pus appear, again doctor advice surgery. Now as the age is just 14 month, I worried may he develop stool incontinence by sphincter damage. It has become a challenge for me to cure my grandson, as I heard many things about a ksharasutra therapy in Ayurveda for fistula in ano, I enquired the best and went to Piyushpani hospital and met dr Vyas who is the pioneer in this field. I narrated my whole story and he said to keep the faith. kshara sutra has been done and after three dressing kshara sutra falls off, wound healed completely and its been 3 months now, no pain, no pus, no fever all went right with dr Vyas. I finally believed that kshara sutra is the complete treatment for fistula in ano. many thanks to Dr. Vyas.
જાજરૂ ગયા બાદ રાત્રે ૧૦.૦૦ વાગે,બેઠક ના ભાગ માં અસહ્ય દુઃખાવો શરુ થયો, જેમ તેમ રાત કાઢી, સવાર પડતાજ ડોક્ટર પાસે ગયા, ચેક કરી ઓપેરશન ની સલાહ આપી, હજુ તો આ તકલીફ પહેલીજ વાર થઈ હતી, ઓપેરશન નુ નામ પડતાજ ગભરાય ગયો, બીજા ડોક્ટર પાસે સલાહ નો વિચાર આવ્યો, ત્યાં ગયો તો તેને પણ ઓપરેશન ની સલાહ આપી પણ મન ન માનતા હજી એક ડોક્ટર ની સલાહ લેવાનો નિર્ણય કર્યો અને જો એ પણ ઓપેરશન નુ કેશે તો કરાવશું એમ માની પીયૂષપાણિ હોસ્પિટલ માં ગયા, ડોક્ટર રે તપાસ કર્યા પછી, સૌથી પહેલા કહ્યું કે ઓપેરશન ની જરૂર નથી ફક્ત દવા થી અને પરેજી થી સારું થઇ જશે, ડોક્ટરે ત્યાં થી ૧૫ દિવસ ની દવા આપી, કોર્સ પૂરો કરતા બધું સારું થઈ ગયુ. જે લોકો આ રોગ થી પીડાય છે તેને એકજ સલાહ આપીશ કે કમ સે કમ એક વાર ડો. કૌશલભાઈ પાસે જઈ તેની પાસે તપાસ કરાવવી, ખોટી સલાહ નહિજ આપે.
Operated for bleeding piles in 2017. In 2014, due to anorectal bleeding, I consulted general surgeon over here in the reputed hospital. Diagnosis with the bleeding pile as I tend to lose blood more during defecation, I immediately agreed to surgery and got operated, but again after 3 weeks, bleeding with stool continue as it is. Consulted the same doctor again for the same reason, but not satisfied with the answer, consulted another surgeon, after hearing my history he examined thoroughly advised me to do some stool examination reports, which was found negative for any other illness, so he gave some medicine but did not help at all. Again consulted another surgeon, after hearing my history and careful anoscopic examination he advised me to go for colonoscopy to rule out any malignancy, even though I’m having a very much financial problem anyhow I managed and gone through colonoscopy, a report came with no significant abnormality detected. So he gave some medicine, which worked only till I continue.
So tired mentally physically and financially too. bleeding continues, HB was just 6.3%, lends some money from my relative and took 5 bottle whole blood transfusions under a physician.
Again on the next morning same stools with blood appear, consulted one more surgeon, after hearing my pain and anoscopic examination, he advised me to undergo some blood report for blood loss ie g6pd test and factor XIII test. The report came completely normal, surgeon over here says go to any higher center for further investigation, as I do not have enough money i refused.
Blood in the stool keeps me disturbing day by day as now nobody is willing to lend me any money for my treatment.
One day one of my friend told me about Piyushpani hospital, as soon as he advised me of one more hospital I said straight away no as I do not have enough money for any more consultation or examination, so I told him naaaaaah one more doctor, one more report, and bunch of medicine not at all.
After seeing me in lots of agonies, anyhow he convinced me and also sponsored me for consultation. We went there, after hearing my whole story, he was unable to believe, done proctoscopic examination for 4-5 times and he came to the conclusion that bleeding is from internal piles and ask me to go for surgery, I don’t have a single rupee to give him. I do not believe what he said as so many doctors examined me and nobody has ever told me about internal piles. We left the clinic by saying do not have enough money for one more surgery. A doctor gave us 100% assurance and said give me my fees once you think you are alright.
After lending some money from my friends, I went to Piyushpani hospital and ask the doctor for operation, I got operated and doctor had not asked me for single rupee even though I offered with what I have and he told me you may ooze blood for next 3 weeks as healing of surgical wound takes some time. As the doctor said I oozed blood for 20-23 days after surgery but after that, not even single drop appears. I went to doctor after three months of surgery, put on 3.5 kg weight, and the best part is I finally believed that now I have been fully cured, the doctor took just the amount of anesthesia nothing else.
I will highly recommend to all. Just consult once before getting operated anywhere else. I spend 2.23 lacs in 4 years just to stop bleeding.
My Brother Imran bawani was diagnosed with gr 3 piles, got operated here in january 2020, operation is successful as usual.
thank you dr kaushal and his teammate.
Operated for piles in 2017. Operated twice elsewhere and finally got cured at the Piyushpani Hospital.
Doctor‘s advice is very genuine, had enough experience and patience too to hear my whole medical history.
Finally gave me the confidence that I can be cured and I got successfully operated and got cured.
હું જાગૃતિબેન ગોસ્માવામી મારા પુત્ર અજય નું અહી ઓપરેશન એકદમ સફળ રહ્યું જેથી મને તકલીફ થઇ તો મે પણ આહિયા ઓપરેશન કરાવ્યું છે જેમા મને ૧૦૦% સારું થયું છે.
પોરબંદર નો વતની છુ, વર્ષો થી હરસ ની તકલીફ હતી તો હવે ઓપરેશન કરાવું હતું, તો ૩-૪ ડોક્ટર ના નામ મરી પાસે હતા તો તેની ની સલાહ લઇ અને પછી આગળ વધવું એમ નક્કી કર્યું, પેહલા જુના અને જાણીતા નામાંકિત ડો. xxxxxx ને મળ્યો, રૂપિયા ૮૦૦/- તપાસ ફી આપ્યા પછી, ફક્ત ૭ જ મિનીટ માં તપાસ કરી, પુરા પ્રશ્નો ના જવાબ આપવા માટે પણ સમય ન હતો, રિપોર્ટ કરાવી ઓપરેશન નુ કહ્યું, એમની પાસે ટાઇમ નો અભાવ હતો. બીજા ડો. xxxxx ને મળ્યો, તપાસ કરતાજ તાત્કાલિક ઓપરેશન ની જરૂર છે, આત્યારેજ કરવુ પડશે, તકલીફ વધારે છે, ખુબજ ડરાવ્યો, રિપોર્ટ નુ પૂછ્યું તો કહ્યું કે રિપોર્ટ ઓપરેશન પછી કરાવી લઈશું, એ ડોક્ટર પાસે થી તો માંડ માંડ નીકળી ને બહાર આવ્યો, જો કોઈ કાચા પોચા હોય તો તેનુ તો આ ડોક્ટર ચોક્કસ ઓપરેશન કરી નાખે, ત્યાર પછી હું ડો. વ્યાસ (પીયૂષપાણિ હોસ્પિટલ) ને મળ્યો, ખુબજ સારી રીતે રોગ વિશે સમજણ આપી, અને વિચારવા માટે પુરતો સમય આપ્યો, ત્યાર પછી ૩ દિવસ માં મેં ડોક્ટર વ્યાસ પાસે ઓપરેશન કરાવી લીધું, ૨૭ દિવસ ની અંદર એકદમ સારું થઇ ગયુ. મળ માર્ગ ના કોઈ પણ રોગ હોય તો ડો. કૌશલ વ્યાસ ની સલાહ જરૂર લેવી.
Operated for fistula in 2014.
Was in a lot of pain since two months, on consultation i was diagnosed with fistula in ano, as i know the complication of modern fistula surgery i do not want to get operated here, so we had to do an urgent trip to India. Dr. Kaushal Vyas and DR. Madhusudan Vyas were kind enough to get me operated immediately on the very same day after they saw how much pain i was going through. Even the follow-up recovery sessions were well attended. got completely cure in 32 days.
Keep it up. Big thumbs up.
pain and discomfort is a major issue which keeps me disturbed all day, so finally, I was operated for piles in Piyushpani Hospital, in 2015
since then to till date no issue at all.
Disease-related discomfort disappears within a week after surgery.
Good Doctor, Genuine Advice, Excellent Treatment, Homely Environment.
Will give 5/5.
Must recommend to all who suffers from such dreadful disease.
Diagnosed with Fistula in 2015.
Operated twice, but did not get relief, finally contact the very renowned Piyushpani hospital, doctors were very friendly, got operated with Indian traditional method kshara sutra and cured completely, today after 4 years still do not have any complaint.
Definitely recommended to others.
very genuine.
Sinusitis is a major issue since 2001, ate tons of antibiotics and antihistamines medicine since then, consult numerous specialist but effect of treatment is only time being, after consulting Dr Kaushal at Piyushpani hospital, he taught me neti karma and Nasya karma which helped me lot (Ayurvedic treatment) with some herbal medication, six months of specific dietic regimen with simple medicine cured my issue forever since than I never took any allopathic medicine touch wood. God bless
Took, treatment for long-standing gastric discomfort.
Suffering from indigestion and gas issue from last 5 years since I joined the hostel for higher education, Consults many doctors and specialists since then, one night at 3 pm on surfing net I found out Piyushpani.in on net researched it very deeply and finally set my mind to consult the concerned doctor, he took my long history very patiently, very much liked it, really appreciated which gave me complete sense of satisfaction. Nobody till date took such detailed history, gave 3 tips regarding the diet and some medicine, which worked miracles no hi-fi medicines, since then till date I do not have any gastric issue. 5/5
I took treatment for gastric discomfort.
Burning sensation all over the body and chronic constipation since last 20 year ate almost every medicine in those 2 decades, you name it and I say I had it.
I do not see any hope, one of my colleagues had a business trip to India, he consulted doctor at Piyushpani hospital, very nice experience he had, I found out on his website and consulted him for the same, he just corrected my dietic pattern and some medicine with 3 dietic advice, that’s it .
I m all new again.
one big bad habit I had that to compare my extent of illness to others which is the culprit of my sufferings.
one million dollar advice doctor gave me is,
“No 2 days are equal for anybody in the world” I understood the meaning between the lines.
Big thanks to Piyushpani team.
Must visit, very well versed.
Took treatment for fissure in ano in 2008
Excruciating and a hell of pain during defecation, consulted physician in Toronto, gave me medicine but not found any relief, so finally referred to surgeon, examined me and said me to undergo surgery, gave me the date for surgery after 6 months, after hearing this I found myself hopeless, pain is so severe I cannot think to pass even one day.
Without thinking twice I searched out the name of Piyushpani hospital on the net, my hubby researched it very well as the site is genuine as the doctor, Consult him, extremely helpful response and we decide to fly India.
Attended my case on priority and within 20 days after surgery, I was completely alright.
Great hospitality feels very homely.
Great big thumbs up to Dr Kaushal Vyas.
Took treatment of Diabetes Mellitus type 2 and constipation.
I m very fussy about modern medicine, generally it does not suits me well, leads to acdt, so I prefer mostly herbal medicine. in search of a good doctor, I planned to visit India once.
On my holiday trip to India i met and consult renowned Dr Vyas, nature is very friendly and have a deep knowledge of Ayurveda, on diabetic issue he just ask to change my dietic pattern, gave me advice regarding my daily routine (called “Dincharya”) and prescribed some herbal medicine, I must say whatever he said is extremely helpful in my daily routine. My diabetes is well under control and constipation issue is completely resolved. One thing doctor very well said “constipation worsens the diabetic issue” and that same thing I experienced.
On routine health check-up, health professional over here found elevated sugar level, they threatened me and forced me to start treatment, but I do not want to start as sugar level is slightly on the higher side of normal figures, So my brother in India advised me to consult good herbal medico.
I consulted Dr Vyas on my holiday trip to India, after detailed history he told me to change the dietic pattern and few very important health tips with herbal pills for 3 months, as he said sugar level will definitely elevate if u have constipation. Very well said, so I increased my fibre intake and after 3 months when my doctor examined sugar level was fine, and ask to continue my current routine. Now no constipation and no higher sugar levels.
I feel quite energetic now.
Thanks to Dr Vyas.
Consulted for constipation, bloated abdomen, gas in 2015.
Very genuine doctor, very friendly, in-depth knowledge of Ayurveda, do not emphasises much on medicine, simply ask to change the daily food habits with some very good health advice.
Dr Vyas tips are very interesting and unique of its own kind.
Consulted for hypertension and postmenopausal health issues in 2014 to Dr shraddha Vyas.
Very good experience.
very simple but scientific modifications changed my entire perspective towards health.
I am all new n healthy to meet up any challenges now.
Loads of thanks to doctor shraddha.
Took treatment for a migraine and high blood pressure in 2015.
The stress of being best in every aspect dragged me to doctors clinic at this very young age, I was diagnosed with hypertension.
Took many medicines and gone through ample of household remedies but did not worked any of them.
Finally, I came across the Piyushpani hospital from my relative, consulted the doctor and start the medication as prescribed with the strict regimen, after 6 months of follow up my issue resolved completely.
Thanks to Piyushpani team.
My daughter Dhrumi was suffering from allergic asthma. Every time her condition used to get worse during a change of season, and she has to be given nebulizer and broncho dilater since she was just 3 years old. As parents, we Tried every bit of modern medicine here and there but not get the satisfactory result.
At times even with medicine, condition get worse, as the time passes we certainly lose the hope.
As my native is India, I wish to try my luck to have my child a herbal treatment. Generally, I do not believe in herbal medication but as the proverb says “drowning man catches at the straw”
After consultation with Dr Vyas, she consoles me and gave me medicine for a couple of months and advice some minor lifestyle changes. As time passed we r noticing considerable changes in our child behaviour and her health.
After successful completion of the said regimen, I was stunned with the result.
She is able to enjoy all the seasons without any major health issues and any sort of medicines.
Thanks to the marvellous doctors of Piyushpani hospital, their valuable guidance made it happen.
I had piles from last 3 years, bleeding and the pain was very occasional, so it doesn’t bother a lot to me, the only issue was a pile mass protrude out on passing the stool, but I m fine with that. one month back I got severe pain at night with the fever, next morning I went to consult a doctor, after careful examination, he said I was having perianal abscess, for confirmation i opted mr fistulogram and it commensurate with dr’s diagnosis.
my wedding is just after 37 days so immediately made a decision to go for surgery.
I underwent surgery for both and completely cured before my wedding.
Treatment and hospitality of dr Kaushal Vyas are excellent.
૬ મહિના પહેલા એક નાની ફોડકી થયેલી, દવા કરી પણ મૂળ માંથી ન ગઈ. દુખાવો એટલી હદે વધી ગયો કે સહન પણ નહતો થતો, કંટાળી આહિયા મોરબી માં સર્જન ડોક્ટર xxxxx ને બતાવ્યું, તો કહ્યું કે ભગંદર છે ઓપરેશન થીજ મટશે, મારા માટે આ રોગ નવો હતો, તાત્કાલિક નિર્ણય લઇ બીજાજ દિવસે હોસ્પિટલ માં દાખલ થયા.
ઓપરેશન કરાવ્યા પછી ૩ દિવસ પુરતો દુ:ખાવો જતો રહ્યો, પણ ડ્રેસિંગ વખતે ખુબ થતો, ૪૦ દિવસ પીડાદાયક ડ્રેસિંગ ચાલ્યું, ખારોબો રુજાઈ ગયો પણ એક નાનું આવું કાણું રહી ગયું જેમાંથી રસી નીકળ્યા કરતુ, ખુબ દવા કરી પણ કાણું રુજાયું નહિ એટલે ડોકટરે ફરી નાનું ઓપરેશન માટે કહ્યું અને કરાવ્યું, કાણું રુજાઈ ગયું પણ ૧૦ જ દિવસ માં ઓપરેશન ની જગાએ ખુબ તાવ અને સોજો આવ્યો, ડોક્ટર પાસે ફરી ગયા તો mri કરવા કહ્યું, કરાવ્યા બાદ તેમાં ભગંદર હજુ છે તેવું માલુમ પડ્યું, ડોકટરે કહ્યું ફરી ઓપરેશન કરવું પડશે, અમદાવાદ થી ડોક્ટર આવશે.
ફરી ઓપરેશન નું નામ સાંભળતાજ એકદમ નાસીપાત થઇ ગઈ હતી. હવે ઓપરેશન કરાવ્યા પહેલા કોઈ સારા ડોક્ટર ની સલાહ લેવાનો નિર્ણય લીધો.
સગા-સબંધી માં તપાસ કરતા ડો. કૌશલ વ્યાસ નું નામ મળ્યું. તેમનો અભીપ્રાય લેવા રાજકોટ ગયા.
પૂરી વિગત સાંભળીયા પછી કહ્યું કે આ પરીસ્થિતિ માં દવા દ્વારા રોગ મટે એવી કોઈ શક્યતા જ નથી, જે ડોક્ટર ની સારવાર ચાલુ છે તેમની પાસે જશો તો યોગ્ય રહેશે, પણ હવે ફરીવાર ઓપરેશન મોરબીમાં કરાવાનો કોઈ વિચાર ન હતો જેથી રાજકોટ મા જ ડો. કૌશલ વ્યાસ ની પાસે ક્ષાર-સુત્ર પધત્તી થી જ ફરી ઓપરેશન કરાવુ એવો નિર્ણય લીધો, ખુબ મુશ્કેલી થી ડોક્ટર કૌશલ વ્યાસ એ કેસ હાથ માં લીધો, વિધિસર ના રિપોર્ટ અને પછી ઓપરેશન થયું. ત્રણ ડ્રેસિંગ આવ્યા ૩૭ દિવસ નો સમય લાગ્યો પણ રોગ સંપૂર્ણ મટી ગયો, આજે મને કોઈ જ તકલીફ નથી. ઓપરેશન વાળી જગાએ તો લાગતું પણ નથી કે ઓપરેશન થયું હશે.
હરસ ની પીડા ૫ વર્ષ થી હતી, કઈ ને કઈ દવા ચલુ જ રહેતી, લોહી પણ પડતા. છેવટે તો પૂંઠ પણ ફૂલી ને બહાર આવી જતી પછી હાથે થી અંદર બેસાડવી પડતી.
મારા કાકા એ ૨૦૦૪ માં ભગંદર માટે ની ક્ષાર સુત્ર સારવાર પીયૂષપાણિ હોસ્પિટલ માં લીધેલી હતી જેથી અમો સીધા ત્યાં ગયા અને ડોક્ટર સાહેબ ને બતાવ્યું. ડોકટરે તપાસ કર્યા પછી કહ્યું કે અત્યારે દવા દ્વારા રોગ કાબુ માં આવી જશે, ઓપરેશન નહિ કરાવો તો હાલ પુરતું ચાલશે, પણ અમારે આનો કાયમી ઈલાજ જોયતો હતો જેથી ઓપરેશન કરાવ્યું.
ઓપરેશન નું રિઝલ્ટ ૧૦૦% છે. ડોક્ટર નું કામ સારું છે.
પીયૂષપાણિ હોસ્પિટલ માં અમારા કુટુંબ નું આ ચોથું ઓપરેશન છે. અગાવ ના બધા ફૂલ સફળ રહ્યા છે.
મેં ૨૦૦૪ માં ભગંદર નું ઓપરેશન પીયૂષપાણિ હોસ્પિટલ માં કરાવેલ છે. જે આજે તારીખ ૧૮.૪.૨૦૧૮ સુધી માં મને કોઈ જાત ની તકલીફ નથી પડી. આજે હું મારા ભત્રીજા ગજુભા જાડેજા નું ઓપરેશન માટે તેમની સાથે આવ્યો છુ.
હોસ્પિટલ નો સ્ટાફ અને ડોક્ટર સાહેબ ખુબજ સારી હિંમત અને પ્રતિભાવ આપે છે.
હું ડોક્ટર સાહેબ નો ખુબ ખુબ આભારી છુ.
Took treatment for bleeding piles and painful fissure in 2013. cured completely after the surgery.
I found Piyushpani Hospital of Dr Kaushal Vyas is the best among all for such type of problem.
Suffering from the long-standing fissure and bleeding piles.
I experienced completely painless Journey.
Nice Hospital with Very Good Hospitality.
Simple yet Effective Treatment.
Nature of the doctor is very good.
Keep It UP
સારવાર ની પદ્ધતિ ખુબ સરળ અને સરસ છે.
નહીવત કહી શકાઈ એવી પીડા સાથે રોગ કાયમી મટ્યો.
ખુબજ ઓછા સમય માં સારવાર નું પરિણામ મળ્યું.
બધા ને પોસાય એ રીતે પેકેજ રાખેલા છે.
ડોક્ટર નો સ્વભાવ ખુબજ સારો છે.
ઓપરેશન નો ચાર્જ એકદમ રીસ્નેબલ છે. બધાને પરવડે એ માટે પેકેજ રાખેલા છે.
હોસ્પિટલ ખુબજ સ્વચ્છ અને વાતાવરણ એકદમ ઘર જેવું શાંત છે.
સ્ટાફ નું વર્તન ખુબજ સારું છે.
ઓપરેશન પછી એકદમ સારું છે કોઈ તકલીફ કે સમસ્યા નથી.
Suffering from the long-standing fissure and bleeding piles.
I experienced completely painless Journey.
Nice Hospital with Very Good Hospitality.
Simple yet Effective Treatment.
Nature of the doctor is very good.
Keep It UP
Having piles from last 9 years and during my 9 years of painful journey, I was hospitalised 5 times due to low haemoglobin.
The doctor here in Madagascar unable to figure out the cause. I do not bleed heavily, but the passing of stool is very painful, I do complaint regarding the pain on and off, but they haven’t paid any attention. I do not know exactly from which disease I was suffering from.
As the days pass the pain and bleeding increases like hell. finally, I got the appointment to visit the surgeon. On ano-scopic examination I was diagnosed with gr 3 bleeding piles, said surgery is essential and gave me the date after 3 and half month, pain and bleeding are so severe it was unable to bear even single day for me. I spoke to my relative in India, he arranges a consultation with DR xxxxxx in Rajkot.
I flea to India and visits the doctor, my physical condition was extremely poor, unable to stand properly due to weakness, as pain is so severe I beg some time to settle and then have a proctoscopic examination, i saw doctor does not have enough time as the patient is waiting in a queue outside like “mela”. he rudely said as he doesn’t have enough time for her, I was shocked to hear this as I flea only to see him.
On very same day one of my relative suggest me to visit Dr Kaushal Vyas of piyushpani Hospital, we took an appointment, consult him, and planned to have surgery on very next day. hospitality was awesome, I was getting operated, follow up sessions were well attended too. All went well, cured completely, no pain, no bleeding anymore.
friendly nature of the doctor helped me to recover quickly.
I must say the Good doctor has an ability to catch you from ur death bed and gives you a hope of worthy living.
૨૦૧૫ માં ભગંદર થયું હતું. અયુર્વેદિક ક્ષાર સુત્ર પદ્ધતિ થી ઓપરેશન પીયૂષપાણિ હોસ્પિટલ માં કરાવ્યું, ૫ ડ્રેસિંગ આવ્યા, રોગ સંપૂર્ણ મટી ગયો છે. પછી તે દિવસ અને આજ ની ઘડી કોઈ પ્રોબ્લેમ થયો નેથી.
આજે મારા કંપની ના એક સ્ટાફ મેમ્બર વીનેશભાઈ ને અતિશય દુખાવા ની તકલીફ હતી એટલે તેમની સાથે આવ્યો છુ. તપાસ કરતા ખબર પડી કે તેમને મળ માર્ગ નું કેન્સર છે, ડોક્ટર સાહેબે પોતે કેન્સર ના ઓપરેશન નથી કરતા જેથી તાત્કાલિક કોઈ સારા ડોક્ટર પાસે ઓપરેશન કરાવી લેવા કહ્યું.
કેન્સર વિષે ખુબ સારું માર્ગ દર્શન આપ્યું. ૨૦ મિનીટ નો પુરતો સમય આપ્યો.
આટલું કર્યા પછી મજાની વાત તો એ લાગી કે ડોક્ટર સાહેબે એક પણ રૂપયો તપાસ ફી નો લીધો નહિ, અને કહ્યું કે હું કોઈ તમને મદદ કરી શકું એમ નથી, તો હું કોઈ તપાસ ફી લઉ એ યોગ્ય ન કહેવાય.
ડોક્ટર સાહેબ ની આ ખેલ્દીલ્લી જોઈ ખરેખર લાગ્યું કે આવા સિદ્ધાંતવાદી ડોક્ટર પણ આજના યુગ માં હોય છે. આ જોઈ એક ડોક્ટર પ્રત્યે ની છબ્બી વધુ ઉજળી થતી દેખાય.
અમો એ તો પુરતી તૈયારી બતાવી હતી અને કહ્યું હતું કે જો ઓપરેશન ની જરૂર લાગે તો કરાવી લઈશું.
૨૦૧૧ માં ભગંદર નું ઓપરેશન કરાવ્યું હતું. બહુજ સરસ ૧૦૦% પરિણામ મળ્યું છે.
ભગંદર રોગ માં આવું કહેવાય છે કે ઓપરેશન થી રોગ મટતો નથી, અને ઓપરેશન પછી સંડાસ ઉપર નો કાબુ રહેતો નથી. પણ મારો અનુભવ એવું કહે છે કે જો સારા અનુભવી ડોક્ટર સમજણ પૂર્વક ઓપરેશન કરે તો ઓપરેશન થી કોઈ પણ જાત ની આડઅસર થતી નથી.
આજે હું એકદમ સ્વસ્થ છુ કોઈ પણ પ્રોબ્લેમ નથી.
ડો.કૌશલ વ્યાસ આ વ્યવસાયમાં ખુબજ સારો અનુભવ ધરાવે છે.
૫૦૦૦ થી પણ વધારે દર્દીઓ ને સફળતા પૂર્વક સાજા કર્યા છે.
બહાર ના મસા અને ગુમડા ની પીડા હતી (૨૦૧૭). ૨ વાર દવા લીધી પણ કઈ ફાયદો થયો નહિ. એવી જગાએ તકલીફ હતી કે શરમ પણ આવતી હતી કોને વાત કરું, પીડા ખુબજ હતી એટલે, હિમત કરી મેં મારા મિત્ર ને વાત કરી, વાત સાંભળતાજ અને કહ્યું કે અમારા કુટુંબ ના ૭ સભ્યો ને આવી તકલીફ હતી, અત્રે બધાને સારું છે, અને બધાએ રાજકોટ ની પીયૂષપાણિ હોસ્પિટલ માં સારવાર લીધેલી છે. ડોક્ટર કૌશલ વ્યાસ નું કામ ખુબ સારું છે. અને મને ઓળખે પણ છે.
મને હાશ કારો મળ્યો, તરંત મારા મિત્રે હોસ્પીટલે ફોન જોળી મારી તપાસ નો સમય નકી કરી લીધો.
અમે ત્યાં ગયા અને જોયું તો ડો સાહેબ આના જ નિષ્ણાંત હતા અને મારા જેવા ઘણા બધા દર્દી ઓ ત્યાં બેઠા હતા, એટલે લાગ્યું કે આ રોગ તો સાવ સામાન્ય છે ગામડા માં લોકો ખોટા ડરાવતા હોય છે. સાહેબે તપાસ કરી અને કહ્યું કે ભગંદર છે એટલે ઓપરેશન જરૂરી છે. ઓપરેશન ના ભાવ પણ વ્યાજબી લાગ્યા. મારા મિત્રે બહાર નીકળી કહ્યું કે ડોક્ટર સાહેબ કોઈ દિવસ ખોટી સલાહ નહિ આપે, અંદર હોસ્પિટલ માં સુતેલા ૨-૩ દર્દીઓ ને પણ અમે પૂછ્યું અને અભિપ્રાય લીધો બધાનો અનુભવ સારો હતો અને એમાં એક દર્દી તો મુંબઈ થી આહિયા ઓપરેશન માટે આવેલા હતા.
જરૂરી રીપોર્ટ કરાવી ઓપરેશન કરાવ્યું, ઓપરેશન પછી નો અનુભવ ખુબ સારો રહ્યો. રોગ સમૂળો મટી ગયો છે. કોઈ પીડા કે સમસ્યા નથી.
આવા રોગ ને સહન કરવો એના કરતા ડોક્ટર પાસે જઈ તેની સારવાર કરાવી વધુ સહેલી લાગી. વાવણી ની મોસમ આવે એના પહેલા હું સાજો થઇ ગયો એટલે ખુશ છુ.
બેઠક ના ભાગ માં ખુબજ મોટું ગુમડું થયું હતું, અતિશય પીડા અને તાવ હતો. નિદાન માટે ડોક્ટર વ્યાસ પાસે ગયા, તેમને નિદાન માં ભગંદર નો રોગ થયો છે, રસી નો ભરાવો ખુબજ છે એટલે તાવ આવે છે એમ જણાવ્યું, ઓપરેશન જરૂર થી કરવું પડશે. પીડા ખુબજ હતી એટલે તાત્કાલિક ઓપરેશન કરાવ્યું. સાડા ત્રણ ઇંચ નો ખરાબો હતો, ૬ ડ્રેસિંગ આવ્યા, રોગ સંપૂર્ણ મટી ગયો છે. ડોક્ટર નું કામ ખુબજ સારું છે. ઓપરેશન પછી નો અનુભવ પણ ખુબજ સારો રહ્યો. સાહેબ ની ઉમર નાની છે પણ અનુભવ ખુબજ બ્હોળો છે.
૧૯૯૩ માં મને ભગંદર નો રોગ થયો હતો, મેં ડો વ્યાસ પાસે ઓપરેશન કરાવ્યું હતું, જે સંપૂર્ણ સફળ રહ્યું એમ આજે પણ હું કહી શકું કારણકે ત્યાર બાદ મને ભગંદર રોગ ને લગતા કોઈજ લક્ષણ જોવા મળ્યા નથી. એક રૂપિયાની પણ દવા ખાધી નથી. આજે ઓપરેશન ના ૨૬ વર્ષ પછી પણ હું એક દમ સ્વસ્થ છુ.
છેલ્લા ૧૩ વર્ષ થી હરસ-મસા ની બીમારી હતી, લોહી અને પીડા ની તો વાત જવા દો. પૂંઠ નો ભાગ સંડાસ જતી વખતે બહાર આવી જતો એ ૪ કલાકે અંદર બેસતો ત્યાં સુધી પીડા ની તો વાત જવા દો. ખુબ દવા ખાધી, પણ પરિણામ શૂન્ય રહ્યું. હારી-કંટાળી ઓપરેશન નો નિર્ણય લીધો. પીયૂષપાણિ હોસ્પિટલ માં અયુર્વેદિક પદ્ધતિ થી ઓપરેશન કરાવ્યું, રીઝલ્ટ ૧૦૦ % મળ્યું, દુખાવો પીડા નામેય નથી. ખરાબો હતો તે સાવ નીકળી ગયો હતો જેથી પૂંઠ બહાર આવતી હતી તે સાવ બંધ થઇ ગઈ.
Excruciating pain and bleeding drop by drop is the issue I had from last 3 month. Pain persists 3-4 hours after going to the toilet. I tried some home remedies but it worked little so I decided to consult a doctor.
I went to dr Kaushal Vyas, and I was diagnosed with a chronic fissure in ano with internal bleeding piles.
I underwent surgery and feeling absolutely healthy now. Along with the hospitality that was offered, Dr’s kindness and compassion were overwhelming. He is so calm and composed n makes us forget our pain until its completely healed.
great thanks to the doctor.
લેટ્રિન જતી વખતે ખુબ લોહી પડતાતા અને પછી દુખાવો ૮ કલાક રહેતો તો. ડોક્ટર xxxxx ને બતાવ્યુ, સીધુજ કહ્યું કે ઓપરેશન કરવું પડે. ઓપરેશન નું સાંભળીને, હજી ૧-૨ ડોક્ટર નો અભિપ્રાય લેવાનું વિચાર્યું. બીજા ડો. xxxxx પાસે ગયા તો તેને તો સીધા સુવડાવી અને ઓપરેશન ની જરૂર છે એમ કહી તૈયારી શું કરી અને કીધું કે ૨ કલાક માં રજા. મેં કહ્યું કે મારે ઓપરેશન કરવુજ નથી અને થોડી માથાકૂટ થય ગઈ. ડો એ તોછડાઈ થી વાત કરી અને દવા લખી આપી. દવા લેવા ગયો તો ખબર પડી કે દવા ની કીમત ૧૩૫૦ રૂપિયા થઇ છે. દવા ના લીધી અને ૩ જા ડો. xxxxx પાસે ગયો તો અમને માંડ માંડ ૧૦ મિનટ નો સમય આપ્યો અને કહ્યું કે દવા લખી આપું છુ જો કોર્સ કર્યા પછી સારું ન થાય તો ઓપરેશન આવી શકે.
એમની દવા ફક્ત ૧૦૦ રૂપિયા માં આવી ગઈ એટલે દવા નો કોર્સ કર્યો. પણ જોઈ એવો ફાયદો ન થયો.
હજી મન માનતું ન હતું કોઈ સારા વ્યસ્થિત ડો. ની તલાશ માં હતો, ત્યાં એક રીક્ષા વાળા એ પીયૂષપાણિ હોસ્પિટલ માં ડો વ્યાસ ને બતાવ માટે કહ્યું. હું ત્યાં ગયો તપાસ કરાવી, ખુબજ સારી રીતે રોગ ની સમજણ આપી અને દવા આપી કહ્યું કે માટી જશે ઓપરેશન ની જરૂર નથી. ફક્ત ૨૩ દિવસ ની દવા સાથે સામાન્ય પરેજી રાખી સાવ રોગ મૂળ માંથી જતો રહ્યો છે. બસ કબજીયાત ન થાય એનું ધ્યાન રાખું છુ. આજે અઢી વર્ષ થયા છે કોઈજ તકલીફ નથી. બસ મહીને એક વાર ડો. ઇસબગોલ લેવા આવું ત્યારે સાહેબ ને મળું છુ.
કામ ખુબ સારું છે.
૧૯૯2 ના જુન મહિના માં બાળક ના જન્મ પછી તરત જ દુખાવો અને લોહી પડવાની શરૂઆત થઇ. ખોબલે મોઢે દવા ખાધી પણ ક્યાય મેળ પડ્યો નહિ.
મન મક્કમ કરી ઓપરેશન નો નિર્ણય લીધો. ૧૯૯૯ માં મેં ઓપરેશન કરાવ્યું, ઓપરેશન કરાવ્યા ના ફક્ત ૨૦ જ દિવસ માં મને સારું થયું.
૧૯ વર્ષ થયા ઓપરેશન ને, કોઈ જાત ની તકલીફ રહી નહિ, ખોટું ૮ વર્ષ સહન કર્યું અને દવાઓ ખાધી.
મારા પુત્ર ને બેઠક ના ભાગ માં ઓચિંતા નો દુખાવો શરુ થયો, ઉમર ખુબજ નાની એટલે એને કશું ખબર પડી નહિ, શરમાળ સ્વભાવ એટલે અમોને કહેવાનું ટાળતો, પણ રોજ રાત્રે રાત્રે તાવ અને ધ્રુજારી રહે એટલે સામાન્ય દવા આપી દેતો, ત્રીજા દિવસે દુખાવો ખુબજ વધતા સહન ના થયું એટલે મને જાણ કરી, મેં જોયું અને માલુમ પડ્યું કે ત્યાં તો ખુબજ મોટું ગુમડું છે, અને તે માંથી રસી નિકળે છે, તરતજ નજીક માં હોસ્પિટલ ધરવતા ડો. સર્જન ને ત્યાં તપાસ માટે ગયા, તપાસ કરતા તેમને જણાવ્યું કે મારા પુત્ર આદિત્ય ને ભગંદર ની તકલીફ છે. તાત્કાલિક ઓપ્રેશેન કરવું પડશે, અને લગભગ ૧ મહિનો એટલે કે ૩૦ ડ્રેસિંગ માટે રોજે આવું પડશે. તરતજ મેં પૂછ્યું કે દુખાવો ? તો કહે કે દુખાવો તો રહેશેજ. આ સાંભળતાજ અમે હતાશ થઇ ગયા, તરતજ બીજો અભિપ્રાય લેવા અમે ડો વ્યાસ સાહેબ ને ત્યાં ગયા જ્યાં મેં ૧૨ વર્ષ પેહેલા ઓપરેશન કરાવ્યું હતું, તાપસ્તાજ કહ્યું કે ભગંદર છે, ક્ષાર-સુત્ર પધત્તી થી એકદમ મામુલી પીડા સાથે ફક્ત ૩-૪ ડ્રેસિંગ માજ જ મટી જશે, પીડા જોઈ તુરંત નિર્ણય લીધો અને ઓપરેશન કરાવ્યું, ફક્ત ૩ જ ડ્રેસિંગ માં ભગંદર મટ્યું. મારા માટે આ ચમત્કાર થી વિશેષ ન હતું .
કાંતાબેન મોલિયા / ૪૮ વર્ષ / ગૃહિણી / રાજકોટ / “ હરસ –મસા ના ઓપરેશન ન કરાવાય , એ તો ફરી વાર થાય તે વાત તદન ખોટી છે
ઓપરેશન ના નામ થી જ બીક લગતી હતી, પણ સારવાર લીધા પછી ખુબજ સારો અનુભવ રહ્યો, સારવાર ખુબજ સરળ છે.
ખુબજ અસરકારક સારવાર, હોસ્પિટલ ના સર્વે સભ્યો નો ખુબ ખુબ આભાર.
મને હરસ અને ભગંદર ની તકલીફ હતી ખુબ દવા ખાધી, પણ રોગ ક્યારેય મટ્યો નહિ, લગભગ ૩ વાર ઓપરેશન થાય એટલા રૂપિયા દવા પાછળ નાખ્યા, સમય બગડ્યો.
પ્રાથમિક અવસ્થા કે અમુક હદ સુધી રોગ હોય ત્યાં સુધી તે દવા થી અને માનસિક તણાવ ઓછો થાય કે તરત ફાયદો થાય છે, બાકી એનો છેલ્લો ઈલાજ ઓપરેશન જ છે તે માનવું રહ્યું.
Rinkuben Alodariya / 36 yrs / Home Maker / Rajkot / “ best treatment and hospitality, no second thought”
ઓપરેશન ના નામ થી જ બીક લગતી હતી, પણ સારવાર લીધા પછી ખુબજ સારો અનુભવ રહ્યો, સારવાર ખુબજ સરળ છે.
રોગ સંપૂર્ણ માટી ગયો છે, નહીવત દુખાવા સાથે. સવારે હાજતે જવામાં કઈ પણ દુખાવો થતો નથી.
હૃદય ની બીમારી હતી, હાલમાંજ હૃદય માં સ્પ્રિંગ બેસાડી છે, બહુજ ચિંતા હતી કે ઓપરેશન સફળ જશે કે નહિ પણ નાની ઉમર હોવા છતા ડોક્ટર નો અનુભવ ખુબ બહોળો છે, અને કામ તેટલુ જ સારું. આજુ બાજુ ના લોકોએ ખુબજ બીવડાવ્યો હતો, કે ઓપરેશન પછી લેટ્રિન ઉપર નો કાબુ જતો રહે છે, પણ મને આવું કશું થયું નથી.
હું એકજ વાત કહીશ જો ડોક્ટર અનુભવી હોય તો કોઈ પણ ઓપરેશન ૧૦૦% સફળ જતા હોય છે.
હરસ ના ઓપરેશન પછી પણ રોગ બીજીવાર થાય છે તે વાત તદન ખોટી લાગી, તકલીફ હોઈ તો આડા અવળા નુસખા કરવા કરતા કાયમી છુટકારા માટે જે જરૂરી લાગે તે અવશ્ય કરવું. ઘણી વખત આવું બનતું હોય છે કે જરૂરી ના હોય તો પણ ડો. તેમના ફાયદા માટે ઓપરેશન ની સલાહ આપે છે પણ આહિયા પીયૂષપાણી માં અમોને આવું કદી પણ લાગ્યું નથી, જેટલી વાર કોઈ દર્દી ને લઇ ને આવ્યા, એટલી વાર સચોટ માર્ગદર્શન મળ્યું છે. ડોક્ટર ભગવાન નું બીજું રૂપ છે તે ચોક્કસ વાત છે પણ તે ભગવાન તો નથી જ , કુદરતે ઘણું બધું તેમના હાથ માં રાખ્યું છે, એ પણ સનાતન સત્ય છે.
ઓપરેશન ના નામ થી જ બીક લગતી હતી, પણ સારવાર લીધા પછી ખુબજ સારો અનુભવ રહ્યો, સારવાર ખુબજ સરળ છે.
કામકાજ ખુબજ સારું છે. ડોક્ટર સાહેબ કોઈ પણ દર્દી ને પોતાના ઘર ના સભ્ય હોય તેમ સમજી સારવાર આપે છે. કોઈ પણ તકલીફ હોય ફોન કરી તો ખુબજ વ્યવસ્થિત જવાબ આપે છે.
પ્રતાપભાઈ ધાધલ / ૩૦ વર્ષ / બોટાદ / “ ઓપરેશન પછી ની સમજણ અને માવજત સૌથી ઉતમ છે
ડોક્ટર સાહેબ નો સ્વભાવ ખુબજ સારો છે, દર્દી પ્રત્યે ની કાળજી ઉત્તમ છે. હોસ્પિટલ માં સુવિધા અને સ્વચ્છતા સારી છે. દર્દી ને વધુ પીડા નો થાય અને જલ્દીથી સાજો થઇ જાય તેવી દેખરેખ રાખવામાં આવે છે.
બળવંતભાઈ કાવર / ૪૪ વર્ષ / સરવળ / “ ઓપરેશન પછી નો અનુભવ ખુબજ સારો રહ્યો “
કામકાજ ખુબજ સારું છે. ડોક્ટર સાહેબ કોઈ પણ દર્દી ને પોતાના ઘર ના સભ્ય હોય તેમ સમજી સારવાર આપે છે. કોઈ પણ તકલીફ હોય ફોન કરી તો ખુબજ વ્યવસ્થિત જવાબ આપે છે.
કરશનભાઈ રાવલીયા / ૩૩ વર્ષ / જુનાગઢ / “પીયૂષપાણી હોસ્પિટલ- ઘર થી દુર એક બીજું ઘર“
સારવાર સારી
સ્ટાફ સારો
ફિરોઝભાઈ દલ / ૩૪ વર્ષ / બાલાચડી- જામનગર / “ નામ એવા ગુણ ડો સાહેબ નું હસ્ત કૌશલ્ય સર્વોત્તમ છે, ભગંદર સાવ મટી ગયું “
સાહેબ નું કામ ખુબજ સારું લાગ્યું, નિદાન ખુબજ સચોટ છે, સર્જરી માં હાથ બેઠેલો છે, મારું ભગંદર સારી રીતે મટી ગયું છે. ઓપરેશન પછી ની દેખરેખ સારી લાગી. નાની ઉમર હોવા છતાં ખુબજ અનુભવી છે તે વાત માં બેમત નથી.
અમરીશભાઈ રૂપારેલીયા / ૪૦ વર્ષ / રાજકોટ / “Five Star – એક પણ ઓછો નહિ“
જય સ્વામી નારાયણ
ડોક્ટર – વર્તન સ્વભાવ તથા સર્વિસ too good (5 star)
હોસ્પિટલ – સ્વચ્છ, hygienic
સ્ટાફ – સારો, અનુભવી (4.5 star)
સારવાર – ખુબજ સારી (5 star)
મને ભગંદર હતું તે સંપૂર્ણ મટી ગયું છે.
ખુબ અનુભવી, કાર્ય સફળતા સારી છે, સાહેબ નો સ્વભાવ ખુબજ સારો છે.
ઓપરેશન પછી સંતોષકારક જવાબ મળે છે.
hospital નો સ્ટાફ માયાળુ અને સહકરી છે.
આભાર
સરોજબેન નીલેશભાઈ માકાસાણા / ૩૮ વર્ષ / મોરબી / “ બહોળો અનુભવ, નહીવત પીડા, શ્રેષ્ઠ પરિણામ”
ભગંદર ની પીડા હતી, મોરબી તપાસ કરાવી હતી પણ મારા ખુબજ નજીક ના સ્નેહી ડોક્ટર ભૂત ( general surgeon) ને મને સીધા રાજકોટ સ્થિત પીયૂષપાણી હોસ્પિટલ માં ડો વ્યાસ પાસે ઓપરેશન ની સલાહ આપી. મેં ત્યાં ઓપરેશન કરાવ્યું અને ૧૦૦ % સફળ રહ્યું.
ડોક્ટર સાહેબ નું કામ અત્યંત સારું લાગ્યું.
સ્વભાવ શાંત અને સરળ છે. સાહેબ ખુબજ અનુભવી છે.
આયુર્વેદ ક્ષાર સુત્ર થી ભગંદર સચોટ પણે માટી શકે છે.
ચેતનભાઈ વિઠલાણી / ૩૧ વર્ષ / સુરત / “ સુરત થી રાજકોટ ઓપરેશન માટે ?? હા કોઈ જ અફસોસ નથી “
દવે જીતેન્દ્રભાઈ શિવરામભાઈ / ૫૬ વર્ષ / મોરબી / “ ૧ મહિના ની અંદર હરસ ૧૦૦ % મટ્યા”
ડોક્ટર નું કામ ખુબજ સારું છે, ૧૦૦% સારું ન થાય ત્યાં સુધી ડોક્ટર સાહેબ પુરતી કાળજી લે છે, વચમાં દર્દીઓ સાથે નો સંપર્ક ને મૂકતા નથી.
ખુબ અનુભવી, કાર્ય સફળતા સારી છે, સાહેબ નો સ્વભાવ ખુબજ સારો છે.
ઓપરેશન પછી સંતોષકારક જવાબ મળે છે.
hospital નો સ્ટાફ માયાળુ અને સહકરી છે.
આભાર
મનીષભાઈ શંભુભાઈ ગજેરા / ૩૯ વર્ષ / રાજકોટ / “ હરસ માં થતો દુખાવો ઓપરેશન ના ૭ માં દિવસ થી નાબુદ થયો “
ડોક્ટર ની ઉમર નાની હોવા છતાં ખુબજ અનુભવી છે. સ્વાભવ સારો છે.
અશ્વિનભાઈ ગરચર / ૫૦ વર્ષ / રાજકોટ / “૧૯૯૨ માં હરસ નું ઓપરેશન કરાવ્યું હતું, હજુ સુધી કોઈ તકલીફ નથી “
હરસ નું ઓપરેશન ન કરાવાય એ તો બીજી વાર થાઈ તે વાત મને વ્યાજબી ન લાગી.
સોયબભાઈ વાલ્લીભાઈ શેરસીયા / ૨૩ વર્ષ / સણોસરા –રાજકોટ / “ ડોક્ટર નું કામ ખુબજ સારું છે “
સાહેબ નો સ્વભાવ એકદમ મળતાવળો છે, કામ સારું છે. અમારા સગા સ્નેહી માંથી ઘણા બધાએ આહિયા ઓપરેશન કરાવ્યું છે. બધા ને સારું છે.
બેઠક ના ભાગ માં ગુમડું થયું, સામાન્ય હશે તે સમજી કોઈ ખાસ દરકાર કરી નહિ, વખત જતા પીડા અને તાવ બન્ને વધવા લાગ્યા એટલે નજીક ના ડો પાસે દવા લીધી ૪૦% ફાયદો થયો પણ દવા નો કોર્સ પૂરો થયો કે પાછો રોગે ઉથલો માર્યો. હવે કોઈ જાણકાર ડોક્ટર પાસે તપાસ કરાવી જરૂરી લાગી. નામ સાંભળ્યું હતું એટલે પીયૂષપાણી હોસ્પિટલ માં તપાસ માટે ગયા, તપાસ કરતા માલુમ પડ્યું કે ભગંદર છે, તાત્કાલિક ઓપરેશન જરુરી છે, પાક વધી ગયો છે પણ અમો એ દવા લેવાનું પસંદ કર્યું, બન્યું એવું કે ૫ દિવસ ની અંદર પાક વધી ગયો અને એક માં થી ૨ મુખ થઇ ગયા, તાત્કાલિક ઓપરેશન માટે ગયા અને બહુજ સારી રીતે ઓપરેશન પૂરું થયું, સમયસર ડ્રેસિંગ પુરા કર્યા.
મારા અનુભવ ઉપર થી એક વાત નક્કી થઇ કે સમયસર જો કોઈ પણ રોગ ની સારવાર થાય તો રોગ ખુબજ ઝડપ થી માટી શકે છે. ડોક્તેર સાહેબ નો સ્વભાવ ખુબજ ગમ્યો. મને ખુબજ હિંમત આપી છે.
અમિતભાઈ ચંદુભાઈ રાંક / ૨૮ વર્ષ / રાજકોટ / “ આમારા કુટુંબી જનોનું પીયૂષપાણી હોસ્પિટલ માં આ ચોથું ઓપરેશન છે, બધા ૧૦૦ % સફળ”
ડોક્ટર નું કામ ખરેખર પ્રશંસા ને લાયક છે.
દલ્લાભાઈ હીરજીભાઈ ટોયટા / ૪૦ વર્ષ / રાજકોટ / “ ફક્ત ૧૫ જ દિવસ માં ભગંદર નું દર્દ મટ્યું “
મને ભગંદર ની તકલીફ છે એની જાણ થતા, હું ખુબજ ગભરાયો હતો, આજુબાજુ ના લોકો, ભાત ભાત ની વાતો કરતા,
ભગંદર એટલે ૪-૫ મહિના નો ખાટલો,
અતિશય પીડા,
રોગ ને મટવું હોય તો મટે નહીતેર જયારે મરી ત્યારે સાથે લઇ ને જવાનો,
કુંડલી તૂટી જવી,
મળમાર્ગ ઉપર નો કાબુ જતો રહેવો,
જિંદગી આખી હેરાન થવું.
અને જો ઓપરેશન ન કરાવી તો એમાંથી કેન્સર થવાની બીક
હું ખુબજ ડરી ગયો હતો. એટલે ઓપરેશન કરાવાનું, પૈસા નું વળતર પણ ના મળે અને આખી જિંદગી હેરાન થવાનું.
પીયૂષપાણી હોસ્પિટલ માં ડોક્ટર કૌશલ વ્યાસ ને મળ્યા પછી મને આશ્વાસન આપ્યું કે આવું કશું નહિ બંને એની એ પુરતી કાળજી રાખશે, અને કહ્યું કે ભગંદર ૧૦૦% મટી જશે.
સાહેબ ની ઉમર નાની પણ વાત ઉપર થે અનુભવ ખુબજ હોય તેવું લાગ્યું, પણ ઉમર નાની હોવાથી મને જરા સંકોચ થયો કે શું સાહેબ સક્ષમ હશે?? ભગવાન માં અને ડોક્ટર સાહેબ માં વિશ્વાસ રાખી હું આગળ વધ્યો અને ઓપરેશન કરાવ્યું, ફક્ત ૧૫ દિવસ માં ભગંદર ની પીડા માં થી મુક્તિ મળી. જરા પણ તકલીફ પડી નહિ. ખરેખર સાહેબ ખુબજ અનુભવી છે. તેમની ઉમર ને પ્રાથમિકતા ના આપતા.
ભગંદર કદી માટે નહિ એમાં ખુબ પીડા થાય, ખુબ સમય લાગે એ વાત સાવ ખોટી લાગી.
મારા ૪૦ વર્ષ ના આયુષ્ય માં કદાચ ૬ મહિના શું, કદાચ વધુ સમય પણ કોઈ જટિલ રોગ ને મટાડવા આપવો પડે તો એ વ્યાજબી સમય કહેવાય.
જીતેન્દ્રભાઈ અધ્યારુ / ૫૬ વર્ષ / રાજકોટ / “ઓપરેશન પછી આપવામાં આવતી દરેક સુચના નું ચુસ્ત પણે પાલન કરવાથી રોગ નું ફરીવાર થવું નહીવત છે “
ખુબજ સારો અનુભવ રહ્યો.
આરતીબેન પ્રિતેશભાઈ કોટક / ૩૯ વર્ષ / મોરબી / “ડો સાહેબ નો સ્વભાવ અને દર્દી પ્રત્યે નું વર્તન ખરેખર વખાણવા લાયક છે “
પ્રજ્ઞાબેન શાહ / ૪૬ વર્ષ / વેરાવળ / “ સારો અનુભવ, ચોક્કસ અને વિશ્વાસપાત્ર નિદાન, સચોટ પરિણામ”
ડો કૌશલ વ્યાસ ખુબજ અનુભવી છે. નિદાન ચોક્કસ અને વિશ્વાસપાત્ર છે. હોસ્પિટલ સાથે નો બધોજ અનુભવ ખુબજ સારી રહ્યો. મને હરસ અને ફિશર ની તકલીફ હતી, ઘણા સમય થી પીડા થથી હતી, ખોબલા મોઢે દવા ખાધી પણ રોગ મટ્યો નહિ, ઓપરેશન પછી મને ખુબજ સારું છે. ફક્ત ૧૪ દિવસ માં મારી બધીજ સમસ્યા નું નિરાકરણ મળી ગયું.
વલ્લભભાઈ સોજીત્રા / ૫૫ વર્ષ / નિકાવા-જામનગર / “ દર્દી પ્રત્યે ની કાળજી ઉત્તમ છે “
મને ઓપરેશન પછી રોજે નવા નવા ઘણા પ્રશ્નો રહેતા, રોજે સુચવેલા સમય દરમ્યાન પૂછતો, પણ જવાબ મને ક્યારેય ડોક્ટર સાહેબે ઉદ્ધતાઈ થી આપ્યો નથી, મેં ઘણા બધા ડોકટરો ને જોયા છે ઓપરેશન પછી બધું બદલાઈ જતું હોઈ છે, પણ આહ્યા આવું નથી. ડોક્ટર સાહેબ નો સ્વભાવ ખુબજ લાગણી સભર છે.
રમેશ જોશી / ૫૫ વર્ષ / રાજકોટ / ૧૫ વર્ષ જુના દુઝતા હરસ નો ફક્ત ૧૦ દિવસ માં ફેસલો થયો, કાયમી રાહત મળી.
૨૦૦૧ માં હરસ નું ઓપરેશન કરાવ્યું હતું.ખુબ પીડા અને લોહી પડવાની સમસ્યા સાથે પીયૂષપાણિ હોસ્પિટલ માં દાખલ થયો હતો, ઓપરેશન પછી થોડા જ દિવસો માં એકદમ સારું પરિણામ જોવા મળ્યું, મેં ક્ષાર સુત્ર પદ્ધતિ થી હરસ નું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન એકદમ સફળ રહ્યું. કોઈ તકલીફ નથી.
Nareshbhai Parmar / 45 yrs / Pritoriya (republic of south Africa) / “ just one word says it all EXCELLENT “
તુષાર જેઠવા / ૩૦ વર્ષ / ધંધાર્થી / રાજકોટ / “ ડો. સાહેબ નું કામ પરફેક્ટ અને પરિણામ લક્ષી છે “
ફિશર ની તકલીફ હતી ઓપરેશન પછી તદન સારું છે. સાહેબ નો ખુબ ખુબ આભાર.
લીલાબેન હઠીલા / ૫૩ વર્ષ / ગૃહિણી / રાજકોટ / “ સ્વચ્છ અને અધ્યતન હોસ્પિટલ, સંતોષકારક સારવાર, વ્યવસ્થિત અને સક્ષમ સ્ટાફ”
હરસ માં થી ખુબજ લોહી પડતાતા, અને લેટ્રિન ના ભાગ માંથી કોઈ ચામડી જેવો ભાગ બહાર પણ અવતોતો, ડોક્ટર પાસે નિદાન કરવાતા માલુમ પડ્યું કે એ તો હરસ છે અને તેનો કાયમી ઈલાજ ઓપરેશન જ છે. તકલીફ ખુબજ હતી એટલે ઓપરેશન માટે તૈયાર થયો, સાવ સામાન્ય ૫-૭ દિવસ ના દુખાવા સાથે લગભગ ૧૯-૨૧ દિવસ ની અંદર આ દર્દ સાવ મટી ગયો, તે દિવસ અને આજ ની ઘડી કઈ પણ તકલીફ પડી નથી.
જયદીપ લલીતભાઈ વ્યાસ / ૨૭ વર્ષ / નોકરી / માંડા ડુંગર / “ સારું કામ સચોટ ઈલાજ “
મને રાત્રે લેટ્રિન ગયા પછી ઓચિંતો દુખાવો શરુ થયો, ઘરમાં પડી હતી તે દવા લીધી પણ કોઈ રાહત મળી નહિ,
મેં તુરંત મારા બાપુજી ને ફોન કર્યો તે કર્મકાંડ નું કામ કરતા હોવાથી તે બહાર હતા, મને કહ્યું કે કોઈ સામાન્ય ડોક્ટર પાસે જઈ દવા લઇ લો પછી આપડે પીયૂષપાણી હોસ્પિટલ માં જઈ તપાસ માટે જશું,
મેં બાજુમાં ડોક્ટર પાસે જઈ દવા લઇ લીધી જેમતેમ રાત કાઢી સવારે મારા બાપુજી મને સીધા પીયૂષપાણી હોસ્પિટલ લઇ ગયા, મેં તમેને પૂછ્યું કે ડો. તો સારા છે ને, તો મને કહ્યું કે મને આ ડો નું નામ મારા ૩-૪ યજમાન પાસે થી મળ્યું છે.
ડોક્ટર કૌશલ વ્યાસે મને તપાસ કરતા કહ્યું કે તમને મળમાર્ગ માં રસ્સી થયા છે અને ભગંદર ની અસર જણાય છે, દવાનો કોર્સ લખી આપું છુ, જો ફક્ત ગુમડું હશે તો માટી જશે પણ ભગંદર હશે તો ફરી ઉથલો મારશે,
મેં ૧૦ દિવસ દવાનો કોર્સ કર્યો અને સારું થયું પણ લગભગ ૨૨ દિવસ પછી ફરી એજ પ્રકાર નો દુખાવો શરુ થયો અમે તુરંત સમજી ગયા કે આ ભગંદર છે, અમે સીધા ડોક્ટર કૌશલ પાસે પોહચી ગયા, ઓપરેશન કર્યું ફક્ત ૩૦ જ દિવસ માં ભગંદર મટ્યું અને સંપૂર્ણ સારું થયું.
મધુભાઈ રાંક / ૫૫ વર્ષ / નિવૃત્ત / રાજકોટ / “ હું ગુજરાત ના શ્રેષ્ઠ ડોક્ટર નું બિરુદ આપું છુ “
મિતેશ હેમંતભાઈ કોટક / ૨૯ વર્ષ / ધંધાર્થી / રાજકોટ / “ મારા બાપુજી એ ૨૫ વર્ષ પહેલા ઓપરેશન કરાવ્યું હતું પછી અમારો સંબંધ ડોક્ટર સાહેબ સાથે ઘર જેવો છે “
મારા બાપુજી એ ૨૫ વર્ષ પહેલા આહિયા પીયૂષપાણી હોસ્પિટલ માં ઓપરેશન કરાવ્યું હતું, ત્યાર પછી તેમને આ રોગ ની કોઈ સમસ્યા રહી નથી.
મેં પણ હરસ નું ઓપરેશન કરાવ્યું તેને ૬ વર્ષ થયા, રોગ સાવ મટી ગયો છે. અમે ઘણા બધા ડોકટરો ના દવાખાને ફર્યા છે પણ પીયૂષપાણી હોસ્પિટલ માં જે સારવાર લીધી તેનો સંતોસ બીજે ભાગ્યેજ જોવા મળ્યો.
જો તમને હરસ –ફિશર-ભગંદર નો રોગ હોય તો ડોક્ટર કૌશલ વ્યાસ નું કામ સર્વોત્તમ છે તેમની નિપુણતા નો કોઈ જવાબ નથી.
ડોડીયા હિતેશભાઈ ગોરધનદાસ / ૫૧ વર્ષ / ધંધાર્થી / રાજકોટ / “ સમાજ માં પ્રવર્તતી સામાન્ય સમજ, કે હરસ નું ઓપરેશન ન કરાઈ તે બિલકુલ ગેર વ્યાજબી છે “
મારો અનુભવ અકલ્પનીય રીતે સારો રહ્યો. કોઈ પણ તકલીફ થાય તેનું નિવારણ કરવું જરૂરી છે.
ડો કૌશલ વ્યાસે ખુબજ સારી રીતે સારવાર આપી અને આ તકલીફ માંથી મુક્તિ અપાવી.
હું હમેશા તેમનો આભારી રહીશ
ડોડીયા હિતેશભાઈ ગોરધનદાસ / ૫૧ વર્ષ / ધંધાર્થી / રાજકોટ / “ સમાજ માં પ્રવર્તતી સામાન્ય સમજ, કે હરસ નું ઓપરેશન ન કરાઈ તે બિલકુલ ગેર વ્યાજબી છે “
મારો અનુભવ અકલ્પનીય રીતે સારો રહ્યો. કોઈ પણ તકલીફ થાય તેનું નિવારણ કરવું જરૂરી છે.
ડો કૌશલ વ્યાસે ખુબજ સારી રીતે સારવાર આપી અને આ તકલીફ માંથી મુક્તિ અપાવી.
હું હમેશા તેમનો આભારી રહીશ
ગોહિલ દિનેશભાઈ / ૬૧ વર્ષ / દરજીકામ / રાજકોટ / “ અમારા કુટુંબ માં થી આહિયા આ પાંચમું ઓપરેશન, બધા સફળ”
ડોક્ટર ની સ્ટાફ ની કામગીરી ખુબજ સારી છે. hospital એકદમ સુઘડ અને સ્વચ્છ છે.
MAYUR DUMATAR / 24 YRS / JOB / RAJKOT / “ NOW THE MORNING CALL IS THE REAL BLISS…LOL”
It’s been 3 years after surgery, still going great, Best treatment available in town, nice doctor, fully satisfied.
વિનોદ ગંગારામ ભાઈ દેત્રોજા / ૪૦ વર્ષ / ખેતીકામ / બંગાવડી / “ બે વાર ભગંદર નું ઓપરેશન અન્ય ડોક્ટર પાસે કરાવ્યા બાદ, છેવટે ડો કૌશલ વ્યાસે ક્ષાર-સુત્ર થી મટાડ્યું “
ડોક્ટર નું કામ ખુબજ સારું છે, કામ માં નિપુણ છે, સ્વભાવ શાંત અને વિવેકી છે. સ્ટાફ ખુબજ હોશિયાર છે .
ભગંદર ની તકલીફ હતી, ઘણી દવા કરી છેવટે ઓપરેશન પણ કરાવ્યું પણ મટ્યું નહિ. છેલ્લા ૮ મહિનાથી હેરાન થતો હતો, એવામાં કોઈએ મને પીયૂષપાણી હોસ્પિટલ વાળા ડોક્ટર કૌશલ વ્યાસ નું નામ સૂચવ્યું, સાહેબે મને હિંમત આપી અને મટી જવાનું આશ્વાસન પણ આપ્યું, મેં ત્યાં ક્ષાર-સુત્ર પદ્ધતિ થી ઓપરેશન કરાવ્યું અને ૧૦૦% મટી ગયું.
ભટ્ટ હાર્દી રાજીવભાઈ / ૨૪ વર્ષ / વિદ્યાર્થી / રાજકોટ / “ દર્દી અને રોગ વિશે, ડોક્ટર સાથે નો વાર્તાલાપ ઉત્તમ “
મનુભાઈ પુન્જ્ભાઈ ખાચર / ૪૦ વર્ષ / ધંધાર્થી / નાગડકા-સુરેન્દ્રનગર / “ ઓપરેશન ને ૫ વર્ષ પુરા થયા – એક દમ અક્ષીર ઈલાજ “
મણીલાલ ભીમજીભાઈ મણવર / ૬૩ વર્ષ / ખેતીકામ / અનીડા –વાછડા / “તબીબી વિજ્ઞાન માં ગેરેંટી શબ્દ ને કોઈ સ્થાન નથી, તેમ છતાં આજે પણ હું કોઈ ઓપરેશન સિવાય ની સમસ્યા સાથે ડોકટરે સાહેબ ને ફોન કરું તો તે ખુબજ મીઠાશ થી જવાબ આપે છે, તેમની ડોક્ટર હોવાની ફરજ ને તે પૂરી કરે છે.”
હરસ ના ઓપરેશન ને ૨ વર્ષ થયા, કઈ પણ સમસ્યા નથી,
હજુ આજે પણ ડોક્ટર સાહેબ ને ફોન કરું તો પણ તે ખુબજ સરસ જવાબ આપે છે.
તેમની ખાનદાની અને માણસાઈ ને હું પ્રણામ કરું છુ.
JETHMAL NANARJI TANNA / 71 YRS / BUSINESS / MANDVI-BHUJ-KUTCH / “ ABSOLUT THANKS TO DR KAUSHAL VYAS FOR ALL UR VALUABLE SUPPORT”
DOCTOR IS VERY GENUINE AND EXPERIENCED, PUT EVERY POSSIBLE EFFORT TO CURE DISEASE WITH MINIMAL MEDICATION.
SUPPORTIVE AND KIND NATURE IS HIGHLY APPRECIABLE.
માજોઠી રીઝવાન સલીમભાઈ / ૨૫ વર્ષ / CIVIL ENGINEER / જામનગર / ઓપરેશન ને ૩ વર્ષ થયા ફિશર ની પીડા ગઈ તે ગઈ પાછુ વળી ને આવી નથી “
સોનાગ્રા રાજેશકુમાર નાથુભાઈ / ૩૭ વર્ષ / RAJKOT MUNCIPAL CORPORATION – ENGINEER / રાજકોટ / “ ક્ષાર-સુત્ર ની સામે FISTULA PLUG TECHNIQUE સંપૂર્ણ રીતે હારી ગઈ “
ભગંદર ની તકલીફ થઇ એટલે કોઈ સારા ડોક્ટર ને બતાવી ઓપરેશન કરાવવાનો નિર્ણય લીધો. રાજકોટ ના નામાંકિત ડોક્ટર ની પસંદગી કરી, અને સૌથી આધુનિક પધાત્તી fistula plug technique ની પસંદગી કરી કેમકે બીજી કોઈ પણ પધત્તી જેમકે fistulectomy, ksharsutra (ayurvdic) માં સમય પણ લાગે અને દુખાવો પણ રહે, રજા તો મળેજ નહિ અને આરામ કરવા માટે સમય પણ ન મળે. આ પદ્ધતિ ખર્ચાળ તો હતી (લગભગ ૧ નં. plug ની કિંમત જ આશરે ૪૦૦૦૦ હતો , બાકી નો ખર્ચો અલગ થી) પણ લગભગ પીડા રહિત કહી શકાઈ તેવું ડોકટરે વર્ણન કર્યું, અને ઓછા માં ઓછા સમય લાગશે સારું થતા, મારી સરકારી નોકરી હતી એટલે આ સોથી યોગ્ય લાગ્યું.
ઓપરેશન કરાવ્યું અને સારું પણ થયું પણ બહુજ ઓછા સમય માં ફરી એજ જગ્યાએ રસ્સી વાળું ગુમડું થયું, અમે ગભરાઈ ગયા, તુરંત ડોક્ટર પાસે દોડ્યા, તપસ કરતા માલુમ પડ્યું કે ભગંદર રોગે ફરી ઉત્લો માર્યો છે, ફરી ઓપરેશન કરવવું જરૂરી છે. અમે હતાશ થયા, બધીજ પરેજી એકદમ વ્યસ્થિત રીતે પાડી હતી છતાં આવું કેમ થયું તે સમજાતું ન હતું.
ઓપરેશન નો નિર્ણય તાત્કાલિક ન લેતા થોડું આ રોગ વિષે સંશોધન કરવાનું શરુ કર્યું તો internet ઉપર તો આ રોગ વિશે પુષ્કળ માહિતી આપી છે. સાથે નોકરી કરતા ને ઘર ની આજુ બાજુ રહેતા લોકો સાથે ચર્ચા કરતા ખબર પડી કે ભગંદર રોગ માટે સોથી સચોટ પધાત્તી હોય તો તે આયુર્વેદની ક્ષાર-સુત્ર.,
અમે સૌથી પેહલા આ પદ્ધતિ વિષે સાંભળ્યું હતું અને એ પણ સાંભળ્યું હતું કે આમાં દુખાવો અને સમય બંને વધુ હોય છે, એટલે ધ્યાન ના આપ્યું પણ હવે તો જેટલા લોકો સાથે ચર્ચા કરી બધાએ ક્ષાર સુત્ર નો ઉલ્લેખ જ કર્યો, અને એ માટે સૌથી અનુભવી અને નામચીન ડોક્ટર નિજ પસંદગી કરવી એ પણ સાંભળવા મળ્યું. તો હવે કોઈ સારા ક્ષાર સુત્ર કરતા ડોક્ટર ની તપાસ શરુ કરી, રાજકોટ માં થી પીયૂષપાણિ હોસ્પિટલ વાળા ડો વ્યાસ નું નામ મળ્યું પણ આ વખતે કોઈ પણ જાત ની ઉતાવળ ન કરતા આખા ગુજરાત માંથી ( જામનગર, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, અને સુરત) ૮-૯ ડોક્ટર ના નામ મળ્યા, બધે તપાસ માટે ગયો અનુભવ ખુબજ અલગ રહ્યો કોઈ ડોકટરે ઉમર ને કારણે પ્રેક્ટીસ ઓછી કરી છે તો કોઈ ને દર્દી ની સારવાર કરતા રાજકારણ માં રસ વધુ હતો, તો વળી સુરત માં તો ડોક્ટર નો attitude જોતા એવું લાગ્યું કે તે આપણા ઉપર ઉપકાર કરતા હોય, જામનગર ની આયુર્વેદિક હોસ્પિટલ માં તો ઘણા સારા ડોક્ટર છે પણ સરકારી હોસ્પિટલ હોવાથી પુરતું ધ્યાન મળી શકશે કે કેમ અને હું ક્યાંક પ્રયોગ નું સાધન ન બની જાવ તેની બીક લાગી.
જો મારા દિલ ની વાત કરું તો સૌ થી સારું કામ મને ડો કૌશલ વ્યસ નું લાગ્યું, રાજકોટ ના છે એટલા માટે નહિ પણ જે કઈ મને સમજાવ્યું તે સંપૂર્ણ સ્વાર્થહિન હતું. બસ આહિયા એકજ નબળું પાસું મને લાગ્યું એ સાહેબ ની ઉમર, આ ૭-૮ ડોક્ટર માં સૌથી નાની ઉમર આ ડોક્ટર ની છે, પણ હજી મન માનતું ન હતું એટલે ડો કૌશલ વ્યાસ વિષે માહિતી મેળવી, જેટલા લોકો પાસેથી વાત મળી એ બધાનો અનુભવ અકલ્પનીય રીતે સારો રહ્યો છે, છેવટે ઉમર ઉપર દયાન ન આપતા તેમની પાસે ઓપરેશન કરાવ્યું, રોગ સંપૂર્ણ મટી ગયો.
આ સારવાર ખુબજ અસરકારક છે. બહુજ ઓછા સમય માં આ રોગ મને મટી ગયો, જેવું સાંભળ્યું હતું એવું કશીજ પીડા થઇ નહિ. રોગ ને સંપૂર્ણ મટતા ૪૫-૫૦ દિવસ લાગ્યા પણ એ રોગ જોતા વધુ ન કહેવાય. સંપૂર્ણ રાહત માટે મને plug માં પણ ૨૨-૨૫ દિવસ લાગ્યા હતા.
હવે મારા અનુભવ ઉપર થી બંને system ની તુલના કરું તો plug ખુબજ મોંઘી સારવાર છે અને તેમાં રોગ ન મટવાના/ મટવાના ૫૦%-૫૦% chance રહેલા છે. ક્ષાર સૂત્ર ની તુલના માં દુખાવો ૩૦-૩૫ % ઓછો છે. ક્ષાર સુત્ર સારવાર જોઈએ તો plug ના ૫૦% ભાવ માં થઇ જાય છે, લગભગ રોગ મટવાના શક્યતા ૯૦% ઉપર છે,
કોઈ પણ પદ્ધતિ તેમના ભાવ, technique, જાહેર ખબર, થતો દુખાવા, આધુનિકતા ને ધ્યાન માં રાખી કદી પસંદ ન કરવી, તેમની રોગ મટાડવાની અસરકારક્તા કેટલી છે તેના ઉપર જ નિર્ણય લેવો યોગ્ય ગણાય.
સાહેબ નો અનુભવ, રોગ વિશે ની સમજણ, કામ કરવાની પદ્ધત્તી અને પારદર્શક નીતિ, નિખાલસતા એકદમ ઉમદા છે.
અમિતકુમાર પરમાર / ૩૭ વર્ષ / સરકારી નોકરી / રાજકોટ / “ હોસ્પિટલ સાથે ના બધાજ અનુભવો ખુબજ સારા રહ્યા “
ડોક્ટર સાહેબ ના કામ થી હું ખુબજ ખુશ છુ. રોગ મટી ગયો છે. હરસ-મસા ની કોઈ પણ તકલીફ હોય તો સાહેબ ની સલાહ એક વાર જરૂર થી લેવી.
હિનાબેન જીન્જુવાડીયા / ૫૦ વર્ષ / અધ્યાપક / રાજકોટ / “ શિક્ષક હમેશા વિદ્યાર્થી ના માર્ક કાપવામાં માહિર હોઈ છે, પણ આહ્યા તો માર્ક કાપવા ખુબજ અઘરા લાગ્યા છે “
ઓપરેશન કરાવ્યા પછી મને ખુબજ સારું છે, કોઈ જાત ની તકલીફ નથી. હું જયારે પણ ડોક્ટર સાહેબ ને કઈ કામ માટે ફોન કરું તો તે ખુબજ સારી રીતે જવાબ આપે છે જેનો મને ખુબજ સંતોસ છે.
Dr. Bharat Savaliya / 35 Yrs / Rajkot / “100 % SATISFACTION GUARANTEED”
Adv. Payalben Patel / 31 yrs / Rajkot / ” હમેશા સાચી માહિતી અને સલાહ જ મળે છે “
ડોક્ટર નો સ્વભાવ ખુબજ સરળ છે, સારવાર અને નિદાન સચોટ છે. હોસ્પિટલ નું વાતાવરણ એકદમ ફ્રેન્ડલી છે.
યોગેશ જોષી / ૬૫ વર્ષ / કુકાવાવ અમરેલી / જાય યોગેશ્વર ગેસ એજેન્સી / “હમેશા પ્રયત્નશીલ, ઉત્તમ કાર્ય કુશળતા, હસમુખો સ્વભાવ “
ઓનરેબલ ડો વ્યાસ સાહેબ તેમજ ડોક્ટર્સ પરિવારજનોને ખુબ ખુબ અભિનંદન.
“સર્વે સંતુ સુખીન : સર્વે સંતુ નિરામયા” નો વાસ્તવિક અર્થ આશરે ૧૫૦ વર્ષથી તમામ દર્દીઓ માટે સાચા અર્થ માં આકાર લઇ સાકાર થતો સાચા અર્થ માં આજે જોવા મળે છે જ્યાં ત્રણ પેઢીની ઉન્નત પરંપરા માં ગમે તેવા ભગંદર ના રોગ માટે “પ્રયત્ન પહેલા કે પછી” એક પણ વંશ પરંપરા ને અનુસરી ને જોઈએ તો “SORRY” શબ્દ કહી એક પણ દર્દી ને વળાવી-પરત મોકલી દેવામાં આવતા નથી, જ્યાં રોગ નાબુદી માટે ભારોભાર દર્દી ને હીંમત આપવામાં આવે છે.
ડોક્ટર્સ ટીમ દ્વારા દવા સાથે દયા રૂપી ચુપ આશીર્વાદ ની પ્રતીતી કરાવવામાં આવે છે.
વર્તમાન સમય સાથે આયુર્વેદ પધત્તી નો તાલમેલ કરી દર્દી ની સારવાર-ઓપરેશન કરી રોગમુક્ત કરે છે.
લખેલ તમામ વિગત ને શાબ્દિક દેહ આપી કોરા કાગળે તટસ્થ ભાવે “ હૃદયસ્થ અભિનંદન” એક અનુભવી દર્દી તરીખે ની વાસ્તવિક વાત એજ દર્દી ની આજ ના દિવ્ય ભાસ્કર દૈનિક ફોટા સાથે વાંચન ધ્યાન લેતા આ મારી નૈતિક ફરજ અદા કરી અભિનંદન-શુભ કામના – જય મહાદેવ.
યોગેશ કે જોશી
૩૦.૧.૨૦
YOGESH AHIR / 28 YRS / RAJKOT / “EXTREME TALENT WITH POLITE NATURE HARD TO SEE COMBO”
HAD VERY GOOD EXPERIENCE.
TALENTED DOCTOR HAVING POLITE AND FRIENDLY NATURE IS A RARE COMBINATION, HARD TO SEE.
I AM VERY THANKFUL TO HIM.
Dr. Vinod Marvania / 42 yrs / Morbi / “Cool, efficient and having in depth knowledge”
Dr. Nisha Khorajiya / 25 Yrs / Rajkot / “Come here and say good bye to your disease”
Dr Vyas sir is very kind, cooperative and helpful.
Peaceful hospital, great location.
I was suffering from a chronic fissure in ano, get operated and back to my routine within a few days, it seems a miracle to me, haven’t felt any discomfort since then.
Word miracle doesn’t have any stand in medicine but I must say he is extremely skilful.
I highly recommend to each and every anorectal pt, before trying somewhere else just give one visit over here, will definitely change your mind.
Thank you doctor and his entire team.
Dr Nisha Khorajiya.
Nandkishor Valambhia / 65 yrs / Retd, Govt. officer / ” Homely Atmosphere, Dr is very friendly”
i was suffering from piles, operated here, remain successful, great experience, staff and doctor are very cooperative, positive atmosphere, today I completed 3 years, I been through all around the world in this 3 years without any problem.
I do visit this hospital for a periodic checkup for my satisfaction.
મનીષા સોલંકી / ૨૫ વર્ષ / અમદાવાદ / ગૃહિણી / ” ૫ / ૫ રેટિંગ આપું છુ “
મને ફિશર ની ખુબજ તકલીફ હતી ઘણા ડોકટરો પાસે ફરી ફરી ને દવા લીધી પણ કઈ ફરક પડ્યો નહિ, ડો. કૌશલ વ્યાસ ની સારવાર લીધા પછી મને ખુબજ સારું છે, અહીની સારવાર અને ચકાસણી કરવાની રીત બીજા ડોકટરો કરતા ઘણી અલગ અને સારી છે, ડોક્ટર દર્દી ને પૂરો પૂરો સમય આપે છે, મારી સારવાર બાદ તુરંત મારા ફમિલી માંથી ૨-૩ દર્દી ને મેં આહિયા મીકાલ્યા હતા બધા ને તદન સારું છે.
piyushpani હોસ્પિટલને – ડોક્ટરને – સ્ટાફ ને હું ૫/૫ રેટિંગ આપું છે.
Mehmood shah Jilani / 30 yrs / luni sharif mundra-bhuj / export import / ” ભગંદર જેવા જટિલ રોગ માંથી કાયમી મુક્તિ મળી “
સુમરા રફીક રહીમભાઈ / ૪૪ વર્ષ / EX ARMY MAN / રાજકોટ / “ઓપરેશન પછી કોઈ પ્રશ્ન માટે જયારે ફોન કરતો તો ખુબજ સરસ વળતો જવાબ મળતો”
મારી જયારે લેહ-લડાક માં DUTY લાગી હતી ત્યારે જાન્યુવારી ૨૦૦૬ માં હરસ નું ઓપરેશન જમ્મુ માં કરાવ્યું હતું. હમણાં હમણાં પાછી બીજીવાર તકલીફ શરુ થઇ મેં આહ્યા રાજકોટ માં ૩ ડોક્ટર ને બતાવ્યું અને ભગંદર નું નિદાન થયું. તેમાંના એક ડોક્ટરે ખુદેજ કહ્યું કે તમને ભગંદર છે એટલે બીજે કોઈ પણ જગ્યા એ નહિ તમે સીધા પીયુષપાણી હોસ્પિટલ વાળા વ્યાસ સાહેબ પાસે જાઓ, અને ડોકટરે એ પણ જણાવ્યું કે જયારે તેમને તકલીફ હતી ત્યારે તેમને પણ ડો. વ્યાસ પાસેજ સારવાર લઇ સાજા થયા છે, કામ ખુબજ સારું છે. ડોક્ટર ની સલાહ મુજબ મેં ત્યાં ડો વ્યાસ સાહેબ પાસે ૨૪.૯.૧૯ ના રોજ ભગંદર નું ઓપરેશન કરાવ્યું અને આજે ૨૭.૧૨.૧૯ ના રોજ ભગંદર રોગ નો સફાયો થઇ ગયો છે. ઓપરેશન પછી ડ્રેસિંગ નો અનુભવ એકદમ સરળ રહ્યો.
ઓપરેશન પછી કોઈ પ્રશ્ન માટે જયારે ફોન કરતો તો ખુબજ સરસ વળતો જવાબ મળતો.
સુજાતાબેન રમણીકભાઈ જંજવાડિયા / ૪૯ વર્ષ / ગૃહિણી / રાજકોટ / “ત્રણ વર્ષ જુનું ભગંદર ફક્ત ૨૮ દિવસ માં મટ્યું “
મને ભગંદર ના ઓપરેશન થી ખુબજ બીક લગતી હતી, લોકોએ ખુબજ ડરાવેલી, કે ભગંદર ના ઓપરેશન પછી નીચે ની રીંગ તુટી જશે, મળમાર્ગ ની કાયમી ધોરણે તકલીફ રહી જશે. મને ૩ વરસ થી ભગંદર હતું અને ખુબજ દવા કરી પણ રતી ભાર ફાયદો થયો નહિ, જેથી કંટાળી ઓપરેશન નો નિર્ણય લીધો અને એ નિર્ણય નો આજે મને કોઈ પસ્તાવો નથી. મારો રોગ સંપૂર્ણ મટી ગયો છે. દુખાવાનો જરા પણ અનુભવ થયો નથી.
મારું એક સુચન દર્રેક દર્દી ને છે કે જો કોઈ પણ મળમાર્ગ ની સમસ્યા હોય તો કમ સે કમ એંક વાર તો સમય કાઢી ડો. કૌશલ સાહેબ પાસે જરૂર થી તપાસ માટે આવી જવું. તમને ક્યારેય પસ્તાવો નહિ થાય.
SANJEEV KANAYALAL / 45 YRS / JOB / AFRICA-MOZAMBIQUE-MAPUTO/ “THE BEST”
I am from Gujarat Rajkot settled in Mozambique(Africa). I had a fissure, and have taken many medicines from the reputed hospital in Maputo city, but none of them help, discomfort and pain of the fissure were heading day by day, finally, I called up my friend in Rajkot to find the expertise of this field. I have a planned business trip to India so grab the chance to hit two birds with a single stone. Finally, book an appointment and visited India. I have only 5 days for my treatment and the remaining five for my planned business meeting. I got operated on and found 85% relief from the pain on the 3rd day. Executed my business meeting in Mumbai after 6 days and flew to Mozambique after 12 days of the journey. everything is just perfect and on time. I was in the safest hands. hospitality is par excellence. a doctor is damn talented. big big thumbs up.
ચંદ્રવિજયસિંહ જાડેજા / ૪૫ વર્ષ / મોરબી / “દુખાવો એટલો હતો કે ૩-૩ દિવસ લેટ્રિન જવાનું ટાળતો, અને બધી પેઢીઓ યાદ આવી જતી”
ગૌરવ વૈષ્ણવ / ૨૪ વર્ષ / રાજકોટ / “PERFECT, LASER, LIFT, PLUG જેવી આધુનિક પદ્ધતિ થી ન મટેલુ ભગંદર ક્ષાર સુત્ર થી ૧૦૦ % મટ્યું “
હું વૈષ્ણવ ગૌરવ ગીરીશભાઈ / ૨૪ વર્ષ / વ્યસવાય – શિક્ષક
હું છેલ્લા ૩ વર્ષ થે ભગંદર ની બીમારી થી પીડાતો હતો, મેં ઘણી અયુર્વેદિક તથા અલોપેથીક દવાઓ લીધી. RESULT ન મળતા અલગ- અલગ ડોકટરો પાસે અવનવી PERFECT , LASER , LIFT , PLUG જેવી આધુનિક ગણાતી TECHNOLOGY ની મદદ થી ઓપરેશન કરાવ્યું તેમ છતાં તકલીફ થી છુટકારો મળ્યો નહિ, ત્યાર બાદ મને PIYUSHPANI હોસ્પિટલ વિષે જાણવા મળ્યું, ડો કૌશલ વ્યાસ SIR નો સંપર્ક કર્યો અને મેં તેમની પાસે ઓપરેશન કરાવ્યું, મને આજે ભગંદર ૧૦૦ % મટી ગયું છે, એ હું ખાતરી પૂર્વક કહી શકું છુ, કેમ કે આજે ઓપરેશન ને ૪ મહિના પુરા થયા છે અને કોઈ પણ જાત નો દુખાવો કે રસી નીકળતું નથી, દર્રેક પ્રકાર નો ખોરાક લઇ શકું છે અને એકદમ સ્વસ્થ છું.
આજે સમાજ માં ઘણા લોકો હરસ-મસા-ફીશર-ભગંદર જેવા રોગો થી પીડાય છે, તેમાંથી છુટકારો મેળવવા AYURVEDIC, ALLOPATHIC, HOMEOPATHIC, દવાઓ લેતા હોય છે, પણ અમુક રોગ માં ઓપરેશન જ કાયમી વિકલ્પ હોય છે.
હરસ-મસા-ફીશર ભગંદર જેવા કોઈ પણ રોગ હોય તો અચૂક એક વાર ડો. કૌશલ વ્યાસ ની મુલાકાત આવશ્ય લ્યો.